મોરબીમાં ટીંબડીના પાટીયે રિક્ષામાંથી પડી ગયેલા મહિલાનું સારવારમાં રાજકોટ ખાતે મોત મોરબી મહાપાલિકા અને જિલ્લા પંચાયતની 76 બેઠકો માટે ભરાયેલા 321 ફોર્મમાંથી 49 રદ, 272 ઉમેદવારો મેદાનમાં ટંકારાના છતર ગામના જેઠાણી-દેરાણી સહિત 7 પદયાત્રીઓને વિરમગામ નજીક ટ્રક ચાલકે કચડી નાખ્યા મોરબીમાં નજીવી રકમ માટે મિત્રનું મર્ડર કરી ૨૪ વર્ષથી ફરાર આરોપી પકડાયો મોરબીના યુવાશક્તિ ફાઉન્ડેશન-જડેશ્વર જીવદયા ગ્રુપ દ્વારા જીવદયાનો અનોખો પ્રયાસ મોરબીના આમરણ ગામે જુદીજુદી ત્રણ સંસ્થા દ્વારા મેડિકલ કેમ્પ યોજાયો મોરબી આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજાની કુશળતાએ વૃદ્ધનું જીવન બચાવ્યુ છેલ્લા એક માહિનામાં મોરબીના પ્રત્યેક સિરામિક ઉદ્યોગકારને 50 લાખથી 1.5 કરોડનું નુકશાન: મનોજભાઇ એરવાડીયા
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા રાજપુત સમાજ દ્વારા સરસ્વતી સન્માન સમારોહનું આયોજન


SHARE













મોરબી જિલ્લા રાજપુત સમાજ દ્વારા સરસ્વતી સન્માન સમારોહનું આયોજન

મોરબી જીલ્લા રાજપુત સમાજ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ જુલાઈ માસના છેલ્લા રવીવારે એટલે કે તા. 28/7/24 ના રોજ વિદ્યાર્થી સરસ્વતી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ધો. 5 થી કોલેજ કક્ષા સુધીના ગુજરાતી માધ્યમ તેમજ અંગ્રેજી માધ્યમના મોરબી જીલ્લામાં રહેતા વિદ્યાર્થીઓને સન્માનીત કરવામાં આવશે.

જેથી મોરબી જિલ્લા રાજપુત સમાજના વિદ્યાર્થીઓએ પોતાની માર્કસીટ તા. 15/7/24 સુધીમાં પહોચડવાના છે ત્યારબાદ કોઈની માર્કસીટ લેવામાં આવશે નથી જેથી વિદ્યાર્થીઓએ પોતાના માર્કસીટ જશવંતસિંહ એલ. ઝાલા (સોમૈયા સોસાયટી વાવડી રોડ મોરબી), રાજભા સોઢા (હાઉસિંગ બોર્ડ શનાળા રોડ મોરબી), મહાવીરસિંહ જે. જાડેજા (મોરબી નગરપાલીકા), મહાવીરસિંહ એ. જાડેજા (તલાસ, કડીયા બોર્ડીંગ મોરબી), દીલીપસિંહ પરમાર (રાજ પાન, નટરાજ ફાટક પાસે, મોરબી), હરદેવસિંહ એચ. જાડેજા (હાઉસિંગ બોર્ડ મોરબી-2)ને પહોચડવાના છે તેવું સંસ્થાના પ્રમુખ દશરથસિંહ યુ. ઝાલા (અદેપર) અને મહામંત્રી મહાવિરસિંહ એન. જાડેજા (વિરપરડા)એ જણાવ્યુ છે.






Latest News