મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

મોરબી સિરામિક ઉદ્યોગનો એન્ટી ડમ્પીંગ ડ્યુટીનું પ્રશ્ન ઉકેલાય તેવા સંકેત


SHARE











મોરબી સિરામિક ઉદ્યોગનો એન્ટી ડમ્પીંગ ડ્યુટીનું પ્રશ્ન ઉકેલાય તેવા સંકેત

મોરબી સીરામીક એસોસિએશનની  રજુઆતને ઘ્યાને લઈને મોરબીમાં રહેતા રાજકોટના સાસંદ મોહનભાઈ કુંડારીયા દ્વારા મોરબી  સીરામીક એસોસીએસનના પ્રમુખ મુકેશભાઈ કુંડારીયા, ઉપપ્રમુખ નરેન્દ્રભાઈ સંઘાત અને પરેશ ઘોડાસરાને સાથે રાખીને જીસીસી દેશોના એન્ટી ડમ્પીંગ ડ્યુટીના પ્રશ્ન માટે વિદેશમંત્રી એસ. જયશંકર (Minister of external affair of india) ને ન્યુ દિલ્હી રૂબરૂ મળીને ચર્ચા કરવામાં આવી હતી અને એન્ટી ડંમ્પીંગ ડ્યુટી માટે ડીપ્લોમેટીક લેવલે કેન્દ્ર સરકાર દ્વારા નિરાકરણ લાવવા રજુઆત કરી હતી પ્રશ્ને વિદેશમંત્રી દ્વારા હકારાત્મક વલણ દાખવી અને આ ડ્યુટીના પ્રશ્નનું યોગ્ય નિરાકરણ લાવવા તત્પરતા બતાવી હતી






Latest News