મોરબી સિરામિક ઉદ્યોગના પ્રશ્નો માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત
મોરબી સિરામિક ઉદ્યોગનો એન્ટી ડમ્પીંગ ડ્યુટીનું પ્રશ્ન ઉકેલાય તેવા સંકેત
SHARE
મોરબી સિરામિક ઉદ્યોગનો એન્ટી ડમ્પીંગ ડ્યુટીનું પ્રશ્ન ઉકેલાય તેવા સંકેત
મોરબી સીરામીક એસોસિએશનની રજુઆતને ઘ્યાને લઈને મોરબીમાં રહેતા રાજકોટના સાસંદ મોહનભાઈ કુંડારીયા દ્વારા મોરબી સીરામીક એસોસીએસનના પ્રમુખ મુકેશભાઈ કુંડારીયા, ઉપપ્રમુખ નરેન્દ્રભાઈ સંઘાત અને પરેશ ઘોડાસરાને સાથે રાખીને જીસીસી દેશોના એન્ટી ડમ્પીંગ ડ્યુટીના પ્રશ્ન માટે વિદેશમંત્રી એસ. જયશંકર (Minister of external affair of india) ને ન્યુ દિલ્હી રૂબરૂ મળીને ચર્ચા કરવામાં આવી હતી અને એન્ટી ડંમ્પીંગ ડ્યુટી માટે ડીપ્લોમેટીક લેવલે કેન્દ્ર સરકાર દ્વારા નિરાકરણ લાવવા રજુઆત કરી હતી આ પ્રશ્ને વિદેશમંત્રી દ્વારા હકારાત્મક વલણ દાખવી અને આ ડ્યુટીના પ્રશ્નનું યોગ્ય નિરાકરણ લાવવા તત્પરતા બતાવી હતી