જેને જે કરવુ હોય તે કરે, હું 1997 માં રાજ્યના મુખ્યમંત્રીને અડી ગયો હતો, મારી ટીમ અને વેપારીઓ મારી સાથે જ છે: મોરબીમાં રાજ્ય મંત્રી કાંતિભાઇ અમૃતિયાનો સીધો પ્રહાર મોરબી જિલ્લાના હોટલ માલિકોએ પથિક સોફટવેરમાં રજીસ્ટ્રેશન કરાવવા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું મોરબી જિલ્લામાં બંદર-કોસ્ટલ વિસ્તારના ૮ ટાપુઓ ઉપર પ્રવેશબંધી મોરબી: ગુજકેટની પરીક્ષા સંદર્ભે જાહેરનામુ પ્રસિદ્ધ કરાયું; ૧૦ શાળાઓમાં પરીક્ષાનું આયોજન મોરબી જીલ્લામાં ખેતીવાડીની યોજના અને બાગાયત ખાતાની યોજનાના લાભ માટે આઈ-ખેડૂત પોર્ટલ ૨.૦ ઉપર ૨૬ એપ્રિલ સુધી ઓનલાઇન અરજી કરી શકાશે હળવદમાં આધેડની હત્યાના ગુનામાં બે આરોપીની ધરપકડ: 4 ની શોધખોળ મોરબીમાં નરસંગ ટેકરીની બાજુમાં બનશે અદ્યતન સુવિધાઓથી સજ્જ નવી મોડર્ન લાઇબ્રેરી મોરબીમાં વાસી નુડલ્સ-ગ્રેવિ, ફૂડ કલર અને ખરાબ રબડીનો નાશ કરતો ફૂડ વિભાગ
Breaking news
Morbi Today

મોરબીમાં મુસ્કાન વેલ્ફેર સોસાયટી-પરિશ્રમ ઔષધી વન  દ્વારા વૃક્ષારોપણ


SHARE











મોરબીમાં મુસ્કાન વેલ્ફેર સોસાયટી-પરિશ્રમ ઔષધી વન  દ્વારા વૃક્ષારોપણ

મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા જનજાગૃતિ અને જનકલ્યાણના કાર્યો કરવામાં આવે છે તેવામાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા અને પરિશ્રમ ઔષધિ વન, મોરબીના દેવેન્દ્રભાઈ જાડેજાના સહયોગથી મોરબીની જનતાના સારા સ્વાસ્થ્ય માટે 51 ઔષધીય છોડોનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે જેમાં કાંટા શેરીઓ, પરિજાત, કરણ, મરોડ ફળી, ખારો, ગુગળ, ગુંદા, દેશી જાસુદસુગંધી તુલસીગરમાળો, સીતાફળદેશી બદામદેશી મહેંદી, કળાથો, અર્જુન સાદડ, ટગર, બીલી, બંગાળી બાવર, ખાખરોકલ્પવૃક્ષ જેવા વૃક્ષોનો સમાવેશ થાય છે, આ કાર્ય તડાવીયા હનુમાન મંદિર, સથવારા વાડી પાસે શનાળા બાયપાસ રોડ ઉપર કરવામાં આવ્યું હતું. વધુમાં વધુ સારી કામગીરી કરવી હોય તો સમાજના બધા જ લોકોએ તેમાં સહભાગી બનવું પડે છે. આ તકે મુસ્કાન વેલફેર સોસાયટીના તમામ સભ્યો હાજર રહ્યા હતા.






Latest News