ટંકારા ખાતે યોજાયેલ ખેડૂત સભામાં ગુજરાતનાં કલાકારો વિષે રાષ્ટ્રીય કોંગ્રેસ સેવાદળ અધ્યક્ષ લાલજીભાઇ દેસાઇએ કરેલ ટિપ્પણીનો વિડીયો થયો વાયરલ કલયુગની અંતિમ ઘડી છે ત્યારે વ્યક્તિ પોતાનામાં પરીવર્તન લાવીને વિશ્વમાં પરીવર્તન લાવવામાં સહયોગ આપી શકે: જયંતી દીદી ​​​​​​​મોરબી જીલ્લામાં કલેકટરના આદેશથી ગામડાઓમાં પ્રાથમિક સુવિધાઓ-સરકારી યોજનાઓના અમલીકરણનું મૂલ્યાંકન કરતાં અધિકારીઓ મોરબી જીલ્લામાં સ્પાના નિયમન-નિયંત્રણ માટે જાહેરનામું પ્રસિધ્ધ મોરબી જિલ્લામાં કાયદો-વ્યવસ્થાની જાળવણી થાય તે હેતુથી ૧૦૬ વિસ્તારોમાં ડ્રોન ઉડાડવા ઉપર પ્રતિબંધ મોરબીમાં ઉમિયા સર્કલથી દલવાડી સર્કલનો રૂટ હવે વન-વે મોરબી સાર્થક વિદ્યામંદિરના વિદ્યાર્થીઓએ કલાત્મક ક્ષેત્રે રાજ્યકક્ષાએ શ્રેષ્ઠ સિદ્ધિ મેળવી મોરબીના સિરામિક ઉદ્યોગકારોનો બાંધકામની જંત્રીને લગતો પ્રશ્ન વહેલી તકે ઉકેલાય તે માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત
Breaking news
Morbi Today

મોરબીમાં મુસ્કાન વેલ્ફેર સોસાયટી-પરિશ્રમ ઔષધી વન  દ્વારા વૃક્ષારોપણ


SHARE











મોરબીમાં મુસ્કાન વેલ્ફેર સોસાયટી-પરિશ્રમ ઔષધી વન  દ્વારા વૃક્ષારોપણ

મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા જનજાગૃતિ અને જનકલ્યાણના કાર્યો કરવામાં આવે છે તેવામાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા અને પરિશ્રમ ઔષધિ વન, મોરબીના દેવેન્દ્રભાઈ જાડેજાના સહયોગથી મોરબીની જનતાના સારા સ્વાસ્થ્ય માટે 51 ઔષધીય છોડોનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે જેમાં કાંટા શેરીઓ, પરિજાત, કરણ, મરોડ ફળી, ખારો, ગુગળ, ગુંદા, દેશી જાસુદસુગંધી તુલસીગરમાળો, સીતાફળદેશી બદામદેશી મહેંદી, કળાથો, અર્જુન સાદડ, ટગર, બીલી, બંગાળી બાવર, ખાખરોકલ્પવૃક્ષ જેવા વૃક્ષોનો સમાવેશ થાય છે, આ કાર્ય તડાવીયા હનુમાન મંદિર, સથવારા વાડી પાસે શનાળા બાયપાસ રોડ ઉપર કરવામાં આવ્યું હતું. વધુમાં વધુ સારી કામગીરી કરવી હોય તો સમાજના બધા જ લોકોએ તેમાં સહભાગી બનવું પડે છે. આ તકે મુસ્કાન વેલફેર સોસાયટીના તમામ સભ્યો હાજર રહ્યા હતા.






Latest News