મોરબીના રફાળેશ્વર પાસે માજી સરપંચના પતિને માર મારીને અપહરણ કરવાનો પ્રયાસ કરવાની ઘટનામાં હજુ કોઈ ગુનો નોંધાયો નથી ! મોરબી જલારામ મંદિરે સ્વ.દમયંતિબેન કાંતિલાલ પોપટના પરિવારના સહયોગથી નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાયો મોરબીની પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળામાં ગુરૂ વંદન ઉત્સવ ઉજવાયો મોરબી જિલ્લા કરણી સેના દ્વારા પી.ટી. જાડેજા સામે કરવામાં આવેલ ખોટી કાર્યવાહીનો વિરોધ વાંકાનેરના ભેરડા ગામ નજીકથી એક વર્ષ પહેલા થયેલ બાઈક ચોરીની હવે ફરિયાદ ! મોરબીના નવા એસટી ડેપોમાં વિદ્યાર્થિનીના પગ ઉપર બસનું ટાયર ફરી જતાં અંગૂઠામાં ફ્રેકચર-બે નખ નીકળી ગયા વાંકાનેરના અણીટીંબા ગામે જાહેરમાં જુગાર રમતા ચાર શખ્સ પકડાયા મોરબીના મહેન્દ્રનગર નજીક ટીસીમાંથી શોર્ટ લાગતાં અજાણ્યા યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં મુસ્કાન વેલ્ફેર સોસાયટી-પરિશ્રમ ઔષધી વન  દ્વારા વૃક્ષારોપણ


SHARE

















મોરબીમાં મુસ્કાન વેલ્ફેર સોસાયટી-પરિશ્રમ ઔષધી વન  દ્વારા વૃક્ષારોપણ

મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા જનજાગૃતિ અને જનકલ્યાણના કાર્યો કરવામાં આવે છે તેવામાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા અને પરિશ્રમ ઔષધિ વન, મોરબીના દેવેન્દ્રભાઈ જાડેજાના સહયોગથી મોરબીની જનતાના સારા સ્વાસ્થ્ય માટે 51 ઔષધીય છોડોનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે જેમાં કાંટા શેરીઓ, પરિજાત, કરણ, મરોડ ફળી, ખારો, ગુગળ, ગુંદા, દેશી જાસુદસુગંધી તુલસીગરમાળો, સીતાફળદેશી બદામદેશી મહેંદી, કળાથો, અર્જુન સાદડ, ટગર, બીલી, બંગાળી બાવર, ખાખરોકલ્પવૃક્ષ જેવા વૃક્ષોનો સમાવેશ થાય છે, આ કાર્ય તડાવીયા હનુમાન મંદિર, સથવારા વાડી પાસે શનાળા બાયપાસ રોડ ઉપર કરવામાં આવ્યું હતું. વધુમાં વધુ સારી કામગીરી કરવી હોય તો સમાજના બધા જ લોકોએ તેમાં સહભાગી બનવું પડે છે. આ તકે મુસ્કાન વેલફેર સોસાયટીના તમામ સભ્યો હાજર રહ્યા હતા.




Latest News