જેને જે કરવુ હોય તે કરે, હું 1997 માં રાજ્યના મુખ્યમંત્રીને અડી ગયો હતો, મારી ટીમ અને વેપારીઓ મારી સાથે જ છે: મોરબીમાં રાજ્ય મંત્રી કાંતિભાઇ અમૃતિયાનો સીધો પ્રહાર મોરબી જિલ્લાના હોટલ માલિકોએ પથિક સોફટવેરમાં રજીસ્ટ્રેશન કરાવવા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું મોરબી જિલ્લામાં બંદર-કોસ્ટલ વિસ્તારના ૮ ટાપુઓ ઉપર પ્રવેશબંધી મોરબી: ગુજકેટની પરીક્ષા સંદર્ભે જાહેરનામુ પ્રસિદ્ધ કરાયું; ૧૦ શાળાઓમાં પરીક્ષાનું આયોજન મોરબી જીલ્લામાં ખેતીવાડીની યોજના અને બાગાયત ખાતાની યોજનાના લાભ માટે આઈ-ખેડૂત પોર્ટલ ૨.૦ ઉપર ૨૬ એપ્રિલ સુધી ઓનલાઇન અરજી કરી શકાશે હળવદમાં આધેડની હત્યાના ગુનામાં બે આરોપીની ધરપકડ: 4 ની શોધખોળ મોરબીમાં નરસંગ ટેકરીની બાજુમાં બનશે અદ્યતન સુવિધાઓથી સજ્જ નવી મોડર્ન લાઇબ્રેરી મોરબીમાં વાસી નુડલ્સ-ગ્રેવિ, ફૂડ કલર અને ખરાબ રબડીનો નાશ કરતો ફૂડ વિભાગ
Breaking news
Morbi Today

મોરબીના દાઉદી પ્લોટ- વજેપર મેઇન રોડ ઉપર ગંદકીના ગંજથી લોકો ત્રાહિમામ


SHARE











મોરબીના દાઉદી પ્લોટ- વજેપર મેઇન રોડ ઉપર ગંદકીના ગંજથી લોકો ત્રાહિમામ

મોરબીના દાઉદી પ્લોટ શેરી નં.1 માં પાલિકા દ્વારા સફાઈ કરવામાં આવી રહી નથી અને ત્યાં લોકો કચરાના ઢગલા કરે છે જેથી કરીને ત્યાં જાણે કે ડમ્પિંગ સાઇટ હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયેલ છે જેથી કરીને આસપાસમાં રહેતા લોકો ત્રાહિમામ પોકારી ગયા છે અને આ કચરાના ઢગલા દૂર કરવામાં આવે તેવી લોકોએ માંગ કરી છે આવી જ રીતે મોરબીના સબજેલથી વજેપર જવાના રસ્તા ઉપર પણ વર્ષોથી કચરાના ઢગલા થાય છે જેનાથી પણ લોકો ત્રાહિમામ પોકારી ગયેલ છે તો પણ પાલિકા દ્વારા સફાઈ કેમ કરવામાં આવી રહી નથી તે સૌથી મોટો સવાલ છે.






Latest News