વાંકાનેર એસટી ડેપોની મુલાકાત લેતા રાજ્યસભાના સાંસદ કેશરીદેવસિંહજી ઝાલા મોરબીની પી.જી.પટેલ કોલેજમાં મેનેજમેન્ટ ફેકલ્ટીના વિદ્યાર્થીઓ માટે ઓરીયેન્ટેન્સન સેમિનાર યોજાયુ મોરબી: રીક્ષામાં જતી યુવતીને માથામાં પથ્થર લાગતા ઇજા ટેમ્પરરી રેડ ઝોન; મોરબી જિલ્લામા ૩૧ જુલાઈ સુધી ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ મોરબી જિલ્લા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ ૨૪ જુલાઈએ યોજાશે: વરિષ્ઠ નાગરીકોના આયુષ્માન કાર્ડ બનાવવા ખાસ ડ્રાઈવ મોરબી: પી.એમ.કિસાન યોજનાનો લાભ મેળવતા ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરવાવું ફરજિયાત વાંકાનેર શહેરી વિસ્તારના વૃધ્ધ પેન્શન તથા વિધવા પેન્શનના લાભાર્થીઓ ૨૫ જુલાઈ સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી ફરજિયાત મોરબી શહેરની મોટાભાગની સ્કૂલોમાં આજથી જ બેગલેસ ડે ની અમલવારી શરૂ: યોગ, કસરત, સંગીત, ચિત્ર તરફ બાળકોને વાળવાનો પ્રયાસ
Breaking news
Morbi Today

મોરબીના દાઉદી પ્લોટ- વજેપર મેઇન રોડ ઉપર ગંદકીના ગંજથી લોકો ત્રાહિમામ


SHARE

















મોરબીના દાઉદી પ્લોટ- વજેપર મેઇન રોડ ઉપર ગંદકીના ગંજથી લોકો ત્રાહિમામ

મોરબીના દાઉદી પ્લોટ શેરી નં.1 માં પાલિકા દ્વારા સફાઈ કરવામાં આવી રહી નથી અને ત્યાં લોકો કચરાના ઢગલા કરે છે જેથી કરીને ત્યાં જાણે કે ડમ્પિંગ સાઇટ હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયેલ છે જેથી કરીને આસપાસમાં રહેતા લોકો ત્રાહિમામ પોકારી ગયા છે અને આ કચરાના ઢગલા દૂર કરવામાં આવે તેવી લોકોએ માંગ કરી છે આવી જ રીતે મોરબીના સબજેલથી વજેપર જવાના રસ્તા ઉપર પણ વર્ષોથી કચરાના ઢગલા થાય છે જેનાથી પણ લોકો ત્રાહિમામ પોકારી ગયેલ છે તો પણ પાલિકા દ્વારા સફાઈ કેમ કરવામાં આવી રહી નથી તે સૌથી મોટો સવાલ છે.




Latest News