મોરબીના જેતપર ગામે આમરણાંત ઉપવાસ કરી રહેલા નેહુલ અમૃતિયાની તબિયત લથડી, સોમવારે તમામ ઉપવાસીઓના પારણા કરાવવાનું એલાન, આંદોલન પાર્ટ 3 માટે થશે મોટી જાહેરત મોરબીમાં 13 વર્ષ પહેલાં તુલસીપાર્કમાં જમીન કબ્જા બાબતે નોંધાયેલ બે ફરિયાદમાં આરોપીની ધરપકડ, વૃદ્ધાને આપઘાત માટે દુષ્પ્રેરણાના ગુનામાં ત્રણ સામે કાર્યવાહી મોરબીમાં સોમવારથી ઓપન ગુજરાત અંડર-૧૪ જુનિયર ગર્લ્સ ફૂટબોલ ટુર્નામેન્ટનો પ્રારંભ, ૧૨ જિલ્લાની ટીમો વચ્ચે જામશે ટક્કર માળીયા (મી)માં પોલીસનું મેગા કોમ્બિંગ: 70 ધારદાર હથિયાર, 1 કટ્ટો, 3 એરગન અને મોટા પ્રમાણમાં ડુપ્લીકેટ સોનાના બિસ્કીટ કબજે: 1 પેરોલ જમ્પ અને 2 વોન્ટેડ આરોપી ઝડપાયા સરકારના પરિપત્રની સોશિયલ મીડિયામાંથી કોપી મળી, અભ્યાસ કરવાનો બાકી: જેતપર આંદોલન સમિતિ મોરબીના પીપળી ગામ નજીક ટ્રેક્ટરની હાઇડ્રોલિકની લારી માથે પડતા યુવાનનું મોત: જાંબુડીયા તળાવમાં ડૂબી જવાથી અજાણ્યા યુવાનનુ મોત સાવધાન: મોરબીમાં ખાનગી શાળાનું વાલીઓનું વ્હોટ્સએપ ગ્રુપ હેક કરીને મહિલાના સબંધીઓ પાસેથી 30 હજાર મેળવી લીધા, 10 લાખની ખંડણી માંગીને ભડાકે દેવાની ધમકી મોરબીની રવાપર ચોકડીએ પગપાળા જતા યુવાનને ટ્રક ચાલકે હડફેટે લેતા બંને પગના પંજામાં ટાંકા આવ્યા
Breaking news
Morbi Today

મોરબીના દાઉદી પ્લોટ- વજેપર મેઇન રોડ ઉપર ગંદકીના ગંજથી લોકો ત્રાહિમામ


SHARE









મોરબીના દાઉદી પ્લોટ- વજેપર મેઇન રોડ ઉપર ગંદકીના ગંજથી લોકો ત્રાહિમામ

મોરબીના દાઉદી પ્લોટ શેરી નં.1 માં પાલિકા દ્વારા સફાઈ કરવામાં આવી રહી નથી અને ત્યાં લોકો કચરાના ઢગલા કરે છે જેથી કરીને ત્યાં જાણે કે ડમ્પિંગ સાઇટ હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયેલ છે જેથી કરીને આસપાસમાં રહેતા લોકો ત્રાહિમામ પોકારી ગયા છે અને આ કચરાના ઢગલા દૂર કરવામાં આવે તેવી લોકોએ માંગ કરી છે આવી જ રીતે મોરબીના સબજેલથી વજેપર જવાના રસ્તા ઉપર પણ વર્ષોથી કચરાના ઢગલા થાય છે જેનાથી પણ લોકો ત્રાહિમામ પોકારી ગયેલ છે તો પણ પાલિકા દ્વારા સફાઈ કેમ કરવામાં આવી રહી નથી તે સૌથી મોટો સવાલ છે.






Latest News