વાંકાનેરમાં દેવદયા ટ્રસ્ટ ખાતે 6 કલાકમાં સૌથી વધુ ત્રાંસી આંખના ઓપરેશન કરીને રેકોર્ડ કર્યો મોરબીમાં વિદેશી દારૂની 5 રેડ: 1769 બોટલ દારૂ-10 બિયરના ટીન મળી આવ્યા, આરોપીની શોધખોળ મોરબીમાં સાથે પત્તા રમવા બેઠેલા બે સગા ભાઈ ઉપર બે શખ્સોએ ધારિયા-છરી વડે કર્યો હુમલો હળવદના ટીકર રણમાં થારના સ્ટંટ કરનાર શખ્સને કાયદાનો પાઠ ભણાવ્યો મોરબીના યુવક સાથે પરણીને આવેલ નાગાલેન્ડની યુવતીનું બીમારી સબબ મોત મોરબીના યુવાન ઉપર રાજકોટમાં છરીથી હુમલો મોરબીમાં દેવેનભાઇ રબારીની દીકરીના જન્મદિવસની સેવામય ઉજવણી કરાઇ મોરબીમાં સ્વ.સંગીતાબેનની સ્મૃતિમાં કુંડારીયા-ભાટિયા પરિવાર દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીના સરદાર બાગમાં પુસ્તક પરબની પ્રવૃત્તિને પૂર્વ મંત્રીએ બિરદાવી


SHARE











મોરબીના સરદાર બાગમાં પુસ્તક પરબની પ્રવૃત્તિને પૂર્વ મંત્રીએ બિરદાવી

મોરબી ખાતે સરદારબાગમાં પ્રતિમાસના પહેલા રવિવારે યોજાતા પુસ્તક પરબ માં પહેલી સપ્ટેમ્બર અને રવિવારે પૂર્વમંત્રી બ્રિજેશ મેરજાએ ખાસ ઉપસ્થિત રહી આયોજકો અને વાંચન પ્રેમીઓને પ્રેરણા આપી. આ તકે બ્રિજેશ મેરજા એ પુસ્તકોની અદલાબદલી કરવા આવેલ વાચક પ્રેમીઓ સાથે તેમના વાંચન રસ અંગે ગોષ્ઠી કરી હતી. પુસ્તક પરબમાં આવેલ યુવાનો અને કોલેજ કન્યાઓ ને જિંદગીભર વાંચન નો રસ જાળવી રાખવા બ્રિજેશ મેરજા એ વાંચન થી થતા લાભાલાભની સવિસ્તાર માહિતીથી વાકેફ કર્યા હતા. અત્રે ઉલ્લેખનીય રહેશે કે બ્રિજેશ મેરજા પણ નિયમિત વાંચન કરે છે તેમના ઘરમાં ચાર હજાર પુસ્તકોની  લાઇબ્રેરી પણ તેમણે વસાવેલી છે






Latest News