તાંઝાનિયામાં બે બસ વચ્ચે ટક્કરમાં ૩૮ લોકોના મોત થયા મોરબીની પીપળીયા ચોકડી નજીક સગીરા સાથે દુષ્કર્મ, ગુનો નોંધાતા તપાસ શરૂ મોરબીના બેલા નજીક અજાણ્યા વાહન ચાલકે ઠોકર મારતા ઇજા પામેલ યુવાનનું મોત મોરબી: ઝાડા ઉલટી થતા સારવારમાં ખસેડાયેલ યુવાનનું મોત અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની રાજ્ય કારોબારીમાં મોરબીના કાર્યકર્તાઓએ હાજર રહ્યા કચ્છથી મોરબી આવેલ બોલેરો ગાડીમાં ગૌવંશ હોવાની બાતમી આધારે વાહન ચેક કરવા ગયેલ ગૌરક્ષકો ઉપર ખાટકીવાસમાં ધોકા, પાઇપ અને તિક્ષણ હથિયાર વડે હુમલો મોરબીના આમરણ નજીક ટેન્કર ચાલકે ડબલ સવારી બાઇકને ટક્કર મારતા વૃદ્ધનું મોત, એકને ઇજા મોરબીમાં ઘરમાં કબાટના લોક ખોલીને સોનાના દાગીના સહિત 1.93 લાખના મુદામાલની ચોરી
Breaking news
Morbi Today

મોરબીના જલારામ મંદિરે રાહતદરે અડદીયાનું કાલથી વિતરણ શરૂ


SHARE















મોરબીના જલારામ મંદિરે રાહતદરે અડદીયાનું કાલથી વિતરણ શરૂ

મોરબીના જલારામ પ્રાર્થના મંદિર ખાતે દર વર્ષે રાહતદરે અડદીયાનું વિતરણ કરવામાં આવે છે તેવી જ રીતે કાલથી સર્વજ્ઞાતિ માટે રાહતદરે શુદ્ધ ઘી માંથી બનેલ અડદીયાનું વિતરણ શરૂ કરવામાં આવશે.

પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ મોરબી અયોધ્યાપુરી રોડ સ્થિત શ્રી જલારામ પ્રાર્થના મંદિર દ્વારા શુદ્ધ ઘીમાંથી બનાવેલા અડદીયાનું સર્વજ્ઞાતિય રાહતદરે વિતરણ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે અને કાલે તા 19/11 ને મંગળવારે બપોરે 3:00 વાગ્યાથી મોરબીના શ્રી જલારામ પ્રાર્થના મંદિર ખાતે અડદીયાનું વિતરણ શરૂ કરવામાં આવશે. અને આ અડદીયા મેળવવા માટે એડવાન્સ બુકિંગની કોઈ જરૂર નથી. તેવું આયોજકોએ જણાવ્યુ છે.




Latest News