મોરબીમાં રિવરફ્રન્ટ-પ્રધાનમંત્રી આવાસ યોજનાના કવાર્ટર બનાવવા કમિશ્નરને કરાઇ રજૂઆત મોરબીમાં શ્યામસુંદર ગૌશાળા લજાઈમાં ભગવાન નૃહસિંગ પ્રાગટ્ય દિવસ ઉજવાયો મોરબીમાં શ્રી ઉમિયા આરોગ્ય સેવા કેન્દ્ર-પાટીદાર વુમન્સ પાવર સંસ્થા દ્વારા કેન્સર નિદાન (સ્ક્રીનીંગ) કેમ્પનું આયોજન હળવદ નજીક કેનાલમાં ન્હાવા ગયેલા બે સગા ભાઈ ડૂબી ગયા, એકનો મૃતદેહ મળ્યો, બીજાની શોધખોળ શરૂ મોરબી RTO દ્વારા ટુ અને ફોર વ્હીલર વાહનોની જૂની સીરીઝના બાકી નંબરો માટે ઓનલાઈન હરાજી કરાશે મોરબી જિલ્લાના પેન્શનરોએ હયાતીની ખરાઈ કરાવવી ફરજિયાત મોરબીમાં આધેડે કરેલા આપઘાતના ગુનામાં પકડાયેલા 3 વ્યાજખોરના 1 દિવસના રિમાન્ડ મંજૂર: 4 ની શોધખોળ મોરબીમાં હોટલના ધંધાર્થીએ કરેલ આપઘાતના બનાવમાં 7 વ્યાજખોરો સામે ફરિયાદ: 3 ની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીના જલારામ મંદિરે રાહતદરે અડદીયાનું કાલથી વિતરણ શરૂ


SHARE













મોરબીના જલારામ મંદિરે રાહતદરે અડદીયાનું કાલથી વિતરણ શરૂ

મોરબીના જલારામ પ્રાર્થના મંદિર ખાતે દર વર્ષે રાહતદરે અડદીયાનું વિતરણ કરવામાં આવે છે તેવી જ રીતે કાલથી સર્વજ્ઞાતિ માટે રાહતદરે શુદ્ધ ઘી માંથી બનેલ અડદીયાનું વિતરણ શરૂ કરવામાં આવશે.

પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ મોરબી અયોધ્યાપુરી રોડ સ્થિત શ્રી જલારામ પ્રાર્થના મંદિર દ્વારા શુદ્ધ ઘીમાંથી બનાવેલા અડદીયાનું સર્વજ્ઞાતિય રાહતદરે વિતરણ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે અને કાલે તા 19/11 ને મંગળવારે બપોરે 3:00 વાગ્યાથી મોરબીના શ્રી જલારામ પ્રાર્થના મંદિર ખાતે અડદીયાનું વિતરણ શરૂ કરવામાં આવશે. અને આ અડદીયા મેળવવા માટે એડવાન્સ બુકિંગની કોઈ જરૂર નથી. તેવું આયોજકોએ જણાવ્યુ છે.






Latest News