હળવદમાં અરજી પછી ખેંચી લેવા-ભૂંડ પકડવા બાબતે યુવાન સાથે ત્રણને માર માર્યો, વાહનમાં કર્યું નુકશાન
મોરબીમાં રહેતા ડૉ. મંદાકિની જોષીએ પીએચડીની ડીગ્રી મેળવી
SHARE








મોરબીમાં રહેતા ડૉ. મંદાકિની જોષીએ પીએચડીની ડીગ્રી મેળવી
મોરબીમાં રહેતા ડૉ. મંદાકિની જોષી પંડયા જેમણે ઇકોનોમિકસ ક્ષેત્રમા પીએચડી ડિગ્રી મેળવી છે અને તેમણે ભકત કવી નરસિંહ મહેતા યુનિવર્સિટી ખાતે પ્રો. ડો. પ્રફુલ ડી. કાંજીયાના માર્ગદર્શન હેઠળ અમરેલી જીલ્લાના સંદર્ભે બેંકીગ ક્ષેત્રમા રીસર્ચ કર્યું છે અને બેંકિંગ સેવાઓ વધુ સરળ બનેએ માટે મહાશોધ નિબંધ તૈયાર કર્યો છે. અને તેમણે પીએચડીની ડીગ્રી મેળવેલ છે જેથી કરીને તેનો સગા સબંધી સહિતાઓ તરફથી તેઓને શુભકામનાઓ મળી રહી છે.
