માળીયા (મી)ના નાની બરાર ગામની શાળામાં ધારાસભ્યની હાજરીમાં પ્રવેશોત્સવ યોજાયો વાંકાનેરના ભીમગુડા-માટેલ ગામે શાળામાં પ્રવેશોત્સવ યોજાયા મોરબીના ખાટકીવાસમાં ગૌરક્ષકો ઉપર કરવામાં આવેલ હુમલાના બનાવમાં હવે સામસામે ફરિયાદ બટેકાની આડમાં બિયરની હેરાફેરી !: હળવદના નવા દેવળીયા પાસેથી 8298 બિયર ભરેલ ટ્રક સાથે એકની ધરપકડ: 28.37 લાખનો મુદામાલ કબ્જે મોરબીના નવલખી રોડે ઓટો રીક્ષાને કાર ચાલકે મારી ટક્કર, ત્રણ વ્યક્તિને ઇજા: રવાપર રોડેથી બાઈકની ચોરી વાંકાનેર, માળીયા (મી) અને મોરબીમાં દારૂની ચાર રેડ: 143 બોટલ દારૂ ઝડપાયો, 5 શખ્સ પકડાયા-એકની શોધખોળ મોરબીના જીકિયારી ગામે રહેતા યુવાને એકલવાયા જીવન-બેકારીથી કંટાળીને કર્યો આપઘાત મોરબી નજીક ટાઇલ્સ કટીંગના કારખાનામાં લેબર ક્વાર્ટરમાં રહેતી પરણીતાએ ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત
Breaking news
Morbi Today

મોરબીમાં રહેતા ડૉ. મંદાકિની જોષીએ પીએચડીની ડીગ્રી મેળવી


SHARE















મોરબીમાં રહેતા ડૉ. મંદાકિની જોષીપીએચડીની ડીગ્રી મેળવી

મોરબીમાં રહેતા ડૉ. મંદાકિની જોષી પંડયા જેમણે ઇકોનોમિકસ ક્ષેત્રમા પીએચડી ડિગ્રી મેળવી છે અને તેમણે ભકત કવી નરસિંહ મહેતા યુનિવર્સિટી ખાતે પ્રો. ડો. પ્રફુલ ડી. કાંજીયાના માર્ગદર્શન હેઠળ અમરેલી જીલ્લાના સંદર્ભે બેંકીગ ક્ષેત્રમા રીસર્ચ કર્યું છે અને બેંકિંગ સેવાવધુ સરળ બનેએ માટે મહાશોધ નિબંધ તૈયાર કર્યો છે. અને તેમણે પીએચડીની ડીગ્રી મેળવેલ છે જેથી કરીને તેનો સગા સબંધી સહિતાઓ તરફથી તેઓને શુભકામનાઓ મળી રહી છે.




Latest News