મોરબીમાં રિવરફ્રન્ટ-પ્રધાનમંત્રી આવાસ યોજનાના કવાર્ટર બનાવવા કમિશ્નરને કરાઇ રજૂઆત મોરબીમાં શ્યામસુંદર ગૌશાળા લજાઈમાં ભગવાન નૃહસિંગ પ્રાગટ્ય દિવસ ઉજવાયો મોરબીમાં શ્રી ઉમિયા આરોગ્ય સેવા કેન્દ્ર-પાટીદાર વુમન્સ પાવર સંસ્થા દ્વારા કેન્સર નિદાન (સ્ક્રીનીંગ) કેમ્પનું આયોજન હળવદ નજીક કેનાલમાં ન્હાવા ગયેલા બે સગા ભાઈ ડૂબી ગયા, એકનો મૃતદેહ મળ્યો, બીજાની શોધખોળ શરૂ મોરબી RTO દ્વારા ટુ અને ફોર વ્હીલર વાહનોની જૂની સીરીઝના બાકી નંબરો માટે ઓનલાઈન હરાજી કરાશે મોરબી જિલ્લાના પેન્શનરોએ હયાતીની ખરાઈ કરાવવી ફરજિયાત મોરબીમાં આધેડે કરેલા આપઘાતના ગુનામાં પકડાયેલા 3 વ્યાજખોરના 1 દિવસના રિમાન્ડ મંજૂર: 4 ની શોધખોળ મોરબીમાં હોટલના ધંધાર્થીએ કરેલ આપઘાતના બનાવમાં 7 વ્યાજખોરો સામે ફરિયાદ: 3 ની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીમાં જીલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા બંધારણ દિવસ નિમિત્તે ડો. બાબા સાહેબની પ્રતિમાને ફૂલહાર અર્પણ


SHARE













મોરબીમાં જીલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા બંધારણ દિવસ નિમિત્તે ડો. બાબા સાહેબની પ્રતિમાને ફૂલહાર અર્પણ

26 નવેમ્બર રાષ્ટ્રીય બંધારણ દિવસ નિમિત્તે જુદીજુદી જગ્યાએ કાર્યક્ર્મ યોજવામાં આવે છે ત્યારે મોરબી નગરપાલિકા કચેરીના પટાંગણમાં મૂકવામાં આવેલ ડો. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે જઈને મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા બંધારણના ઘડવૈયા ડો. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરવામાં આવ્યા હતા અને ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા સમક્ષ બંધારણના આમુખનું પઠન કરી રાષ્ટ્રીય બંધારણ દિવસની ઉજવણી કરી હતી. આ તકે જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ કિશોરભાઇ ચિખલિયા, શહેર કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજા, તાલુકા કોંગ્રેસ પ્રમુખ વિજયભાઇ કોટડીયા, લાલતિભાઈ કસૂન્દ્રા, ભાવિકભાઈ મૂછડિયા, ટીનાભાઈ પટેલ, દીપકભાઈ પરમાર, ધર્મેન્દ્રભાઈ વિડ્જા, વસિમભાઇ મન્સૂરી સહિતના આગેવાનો અને કાર્યકરો હાજર રહ્યા હતા.






Latest News