મોરબીમાં રીક્ષામાં જતી યુવતીને માથામાં પથ્થર લાગતા ઇજા મોરબીમાં ઉબડ ખાબડ રસ્તાથી વાહન ચાલકો ત્રાહિમામ: લોકોને ડાન્સિંગ કારમાં જતા હોવાનો અહેસાસ સાથે આર્થિક-શારીરિક નુકશાન બોનસમાં !! મોરબીના જાંબુડીયા પાસે ડમ્પર ચાલકે રીક્ષાને હડફેટે લેતા ઇજા પામેલ યુવાન સારવારમાં વાંકાનેરના મેસરીયા ગામે ઘરે છત ઉપરથી નીચે પડતાં ઇજા પામેલ વૃદ્ધનું સારવારમાં મોત વાંકાનેરના લાકડધાર ગામ પાસે દારૂની બે રેડ: 54 બોટલ દારૂ સાથે બે પકડાયા, એકની શોધખોળ સોડા બોટલની આડમાં દારૂની હેરફેરી !: વાંકાનેર બાઉન્ટ્રી નજીકથી 4,896 બોટલ દારૂ-11,436 બીયર ભરેલ ટ્રક સાથે બે શખ્સ પકડાયા મોરબી તાલુકામાં ગાંજાના જથ્થા સાથે પકડાયેલ આરોપીના રેગ્યુલર જામીન મંજૂર કોમી એકતા: માળિયા (મી)ના સરવડ ગામે ન્યાજે હુસેન સબીલનું આયોજન
Breaking news
Morbi Today

મોરબીમાં જગતગુરુ શ્રી રામાનંદાચાર્યજીની ૭૨૫ મી જન્મ જયંતીની ભવ્ય ઉજવણી કરાશે


SHARE

















મોરબીમાં જગતગુરુ શ્રી રામાનંદાચાર્યજીની ૭૨૫ મી જન્મ જયંતીની ભવ્ય ઉજવણી કરાશે

 

જગતગુરુ શ્રી રામાનંદાચાર્યજી મહારાજની ૭૨૫ મી જન્મ જયંતીની મોરબી રામાનંદી સાધુ સમાજ દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવશે જેમાં આરતી, મહાપ્રસાદ અને શોભાયાત્રા સહિતના કાર્યક્રમો ઉજવાશે.

 

મોરબી રામાનંદીય સાધુ જ્ઞાતિ ટ્રસ્ટ દ્વારા આગામી તા. ૨૧ ના રોજ જગતગુરુ શ્રી રામાનંદાચાર્યજી મહારાજની ૭૨૫ મી જન્મ જયંતીની ઉજવણી જ્ઞાતિની વાડી ખાતે ઉજવાશે મોરબીના રામઘાટ પાસે આવેલ શ્રી રામાનંદી સાધુ જ્ઞાતિની વાડી ખાતે સવારે ૭ : ૩૦ કલાકે મંગળા આરતી અને બપોરે મહા આરતી બાદ મહાપ્રસાદ યોજાશે તેમજ સરકારની ગાઈડ લાઈન મુજબ શોભાયાત્રા યોજાશે જેમાં મોરબી અને માળિયા વિસ્તારમાં વસતા રામાનંદી સાધુ સમાજના પરિવારોને પધારવા મંત્રી રામાવત હિતેષ બાબુલાલની યાદીમાં જણાવ્યું છે.




Latest News