મોરબીના જુના લીલાપર ગામે ઘરમાં ગળાફાંસો ખાઈને યુવાનનો આપઘાત હળવદના ગોલાસણ ગામે વાડીએ જાટકાના વાયરમાંથી શોર્ટ લાગતા યુવાનનું મોત ઐતિહાસિક ચુકાદો: મોરબીની કોર્ટે ચેક રિટર્ન કેસમાં આરોપીને બે વર્ષની સજા અને દંડ ફટકાર્યો વાંકાનેર તાલુકામાં ખનીજ માફિયા સામે પોલીસની કાર્યવાહી: 1.20 કરોડનો મુદામાલ કબ્જે મોરબી નજીકથી 288 બોટલ દારૂ-144 બીયરના ટીન ભરેલ અર્ટિકા પકડાઈ, 7.65 લાખનો મુદામાલ કબ્જે: આરોપી ફરાર મોરબી જીલ્લામાં ખેડૂતને આપવામાં આવેલ નોટીસો પાછી ખેંચવામાં નહિ આવે તો કલેક્ટર કચેરી બંધ કરવાની મહેશ રાજકોટીયાની ચીમકી કચ્છ લોકસભા પરિવાર સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટમાં જુદીજુદી 12 ટીમો વચ્ચે 6 મેચ રમાઈ મોરબી તાલુકા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે
Breaking news
Morbi Today

મોરબીમાં સમૂહ યજ્ઞોપવીત તેમજ ૨૫ કુંડી ગાયત્રી મહાયજ્ઞનું આયોજન


SHARE













મોરબીમાં સમૂહ યજ્ઞોપવીત તેમજ ૨૫ કુંડી ગાયત્રી મહાયજ્ઞનું આયોજન

મોરબીમાં વાઘપરા શેરી નં.૧૪ સ્થિત ગાયત્રી મંદિર ટ્રસ્ટ ના પ્રમુખ જગદીશભાઇ ઓઝા (એડવોકેટ જે.એ.ઓઝા) એ જણાવેલ છે કે આગામી તા.૨-૨-૨૫ ને રવિવારના રોજ વસંત પંચમીના શુભ દિવસે ગાયત્રી માતાજીના મંદિરે ગાયત્રી પરિવાર ટ્રસ્ટ દ્રારા ૧૨ બટુકોને સમૂહ યજ્ઞોપવીત ધારણ કરવા તેમજ ૨૫ કુંડી ગાયત્રી મહાયજ્ઞનું તેમજ બાદ બપોરે ૩ કલાકે આનંદનો ગરબો અને સાંજે ૫:૩૦ કલાકે માતાજીનું રાજોપચાર પૂજન કરવામાં આવશે.

આ સમગ્ર કાર્યને સફળ બનાવવામાં પ્રમુખ જગદીશભાઈ ઓઝા (એડવોકેટ), મહામંત્રી પ્રદિપભાઈ દવે તેમજ પ્રોજેક્ટ ચેરમેન અંબરીશભાઇ જોષી તેમજ તમામ ટ્રસ્ટીઓએ તન, મન અને ધનથી જહેમત ઉઠાવી છે.






Latest News