મોરબી સાર્થક વિદ્યામંદિરના વિદ્યાર્થીઓએ કલાત્મક ક્ષેત્રે રાજ્યકક્ષાએ શ્રેષ્ઠ સિદ્ધિ મેળવી મોરબીના સિરામિક ઉદ્યોગકારોનો બાંધકામની જંત્રીને લગતો પ્રશ્ન વહેલી તકે ઉકેલાય તે માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીના બાયપાસ રોડ ઉપરથી 10 જેટલા કાચા પાકા દબાણોને મનપાની ટીમે તોડી પાડ્યા મોરબીમાં ઘરેલુ હિંસાથી પીડિત સગર્ભા મહિલાને અજુગતુ પગલુ ભરતા બચાવતી 181 અભયમ ટીમ વાંકાનેરમાં મંદિરના નવનિર્માણના નામે જુદાજુદા બે લક્કી ડ્રોની ટિકિટોનું વેચાણ કરતો એજન્ટ પકડાયો: 13 સામે ગુનો નોંધાયો મોરબીના નીચી માંડલ પાસે રોડ ક્રોસ કરતાં યુવાનને ડમ્પર ચાલકે હડફેટે લેતા પગમાં 3 ફ્રેકચર: વાંકાનેરમાં જુગાર રમતા ચાર પકડાયા ટંકારાના સાવડી ગામ પાસે બાઇક ચાલકે સાયકલને ટક્કર મારતા ઇજા પામેલા આધેડનું સારવારમાં મોત વાંકાનેર-માળીયા તાલુકા અને મોરબી શહેરમાં વિદેશી દારૂની 4 રેડ: દારૂની નાની મોટી 30 બોટલ કબ્જે
Breaking news
Morbi Today

મોરબી જીલ્લા આપ દ્રારા આતંકી હુમલાના દિવંગતોના પરિવારને સહાય અને આરોપીઓને કડક સજાની માંગ


SHARE











મોરબી જીલ્લા આપ દ્રારા આતંકી હુમલાના દિવંગતોના પરિવારને સહાય અને આરોપીઓને કડક સજાની માંગ

મોરબી જીલ્લા આમ આદમી પાર્ટી દ્રારા કાશ્મીરમાં થયેલ હુમલામાં મુત્યુ પામેલ લોકોને સહાય આપવાની અને આંતકવાદી સામે કડક કાર્યાવાહી કરવાની માંગ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું છે

આમ આદમી પાર્ટીના મોરબી જિલ્લા પ્રમુખ મહાદેવભાઇ પટેલની આગેવાની હેઠળ મોરબી જીલ્લા ટીમ દ્રારા કલેક્ટર મારફત પ્રધાનમંત્રીને કાશ્મીરમાં થયેલ હુમલા બાબતે આવેદનપત્ર આપવામાં આવ્યુ હતું. જે આવેદનપત્રમાં પહેલગામ આતંકવાદી હુમલામાં શહીદ થયેલ મૃતકોના પરિવારોના ભરણપોષણ માટે તથા બાળકોના ભવિષ્ય માટે એક કરોડ રૂપિયાની સહાય આપવામાં આવે, મૃતકના પરિવારમાં જે પણ શૈક્ષણિક લાયકાત ધરાવતું હોય તેને સરકારી નોકરી આપવી, ભવિષ્યમાં આતંકવાદી હુમલાઓ રોકવા માટે સરકારે કડક પગલા લેવા જ જોઈએ. અને આરોપીઓ સામે કડક પગલાં લેવામાં આવે તેવી માંગ કરી છે






Latest News