મોરબી : આપત્તિ વ્યવસ્થાપન અને જન સુરક્ષા માટે હળવદના રણમલપુર ખાતે આઈઓસી દ્વારા ઓફસાઈટ મોકડ્રીલ યોજાઈ મોરબી જલારામ ધામ ખાતે રામનવમીના પાવન પર્વ નિમિતે ત્રિવિધ કાર્યક્રમો યોજાશે મોરબીની યુ.એન.મહેતા આર્ટ્સ કોલેજ ખાતે લાસ્ટ યરની વિદ્યાર્થીનીએ ભાવુક હ્દયે અનુભવો વર્ણવ્યા મોરબી : વિશ્વ હિન્દુ પરિષદ હળવદ પ્રખંડ દ્રારા રામનવમીની તૈયારીમાં બાવન ગામમાંથી લોકો ઉમટી પડયા મોરબીમાં પોલીસની જનસંપર્ક સભામાં વ્યાજખોરોના ભોગ બનેલા 7 થી 8 લોકોએ કરી રજૂઆત મોરબી જિલ્લા સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા લગ્નજીવનના 50 વર્ષ પૂર્ણ કરનાર દંપતિઓ-વડિલોના કરાશે સન્માન માળીયા (મી)ના અંજીયાસર પાસેથી પાવર ગ્રીડ કંપનીના 13.50 લાખના વાયરની ચોરીન ગુનામાં બે આરોપી ઝડપાયા: 17.50 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખાખરાળા નજીક પગપાળા જતા બે વૃદ્ધોને કાર ચાલકે હડફેટ લેતા ઇજાગ્રસ્તો સારવારમાં
Breaking news
Morbi Today

મોરબી જીલ્લા આપ દ્રારા આતંકી હુમલાના દિવંગતોના પરિવારને સહાય અને આરોપીઓને કડક સજાની માંગ


SHARE











મોરબી જીલ્લા આપ દ્રારા આતંકી હુમલાના દિવંગતોના પરિવારને સહાય અને આરોપીઓને કડક સજાની માંગ

મોરબી જીલ્લા આમ આદમી પાર્ટી દ્રારા કાશ્મીરમાં થયેલ હુમલામાં મુત્યુ પામેલ લોકોને સહાય આપવાની અને આંતકવાદી સામે કડક કાર્યાવાહી કરવાની માંગ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું છે

આમ આદમી પાર્ટીના મોરબી જિલ્લા પ્રમુખ મહાદેવભાઇ પટેલની આગેવાની હેઠળ મોરબી જીલ્લા ટીમ દ્રારા કલેક્ટર મારફત પ્રધાનમંત્રીને કાશ્મીરમાં થયેલ હુમલા બાબતે આવેદનપત્ર આપવામાં આવ્યુ હતું. જે આવેદનપત્રમાં પહેલગામ આતંકવાદી હુમલામાં શહીદ થયેલ મૃતકોના પરિવારોના ભરણપોષણ માટે તથા બાળકોના ભવિષ્ય માટે એક કરોડ રૂપિયાની સહાય આપવામાં આવે, મૃતકના પરિવારમાં જે પણ શૈક્ષણિક લાયકાત ધરાવતું હોય તેને સરકારી નોકરી આપવી, ભવિષ્યમાં આતંકવાદી હુમલાઓ રોકવા માટે સરકારે કડક પગલા લેવા જ જોઈએ. અને આરોપીઓ સામે કડક પગલાં લેવામાં આવે તેવી માંગ કરી છે




Latest News