મોરબી જિલ્લામાં જયા પાર્વતી વ્રત જાગરણ નિમિત્તે  વિહિપ દુર્ગાવાહિની-માતૃશક્તિ દ્વારા રાસ ગરબાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી અને સામાજીક વનીકરણ રેન્જ ધરમપુર નર્સરી દ્વારા વિનામૂલ્યે રોપાનું વિતરણ કરાયું કચ્છ-મોરબીના માર્ગ માળખાના સર્વાંગી વિકાસ માટે કેન્દ્રીય મંત્રીને સાંસદ વિનોદ ચાવડાએ કરી રજૂઆત મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામધન આશ્રમ ખાતે ગુરૂપૂર્ણિમાની ઉજવણી કરાઇ મોરબીની ઓમ શાંતિ ઇંગ્લીશ મીડીયમ સ્કુલમાં ઇસરો દ્વારા ત્રિદિવસીય એક્ઝિબિશનનું આયોજન મોરબીના રવાપર ગામે આવેલ ઉમા હોલ ખાતે ત્રિદિવસીય કૃષ્ણ કથાનું ભવ્ય આયોજન લાયન્સ ક્લબ ઓફ મોરબી નઝરબાગના પ્રેસિડેન્ટ તરીકે સચિનભાઈ કોટેચા-સેક્રેટરી તરીકે અલ્પેશભાઈ પુજારા મોરબીમાં 200 કેન્સર નિદાન કેમ્પ કરનારા ડો.વિક્રમભાઈ સંઘવીનું મંત્રીની હાજરીમાં કરાયું સન્માન
Breaking news
Morbi Today

મોરબી-ગુજરાતનુ ગૌરવ: નિલેષભાઈ જેતપરિયાની કેપેક્સીલની પેનલના ચેરમેન તરીકે બિનહરીફ વરણી


SHARE







મોરબી-ગુજરાતનુ ગૌરવ: નિલેષભાઈ જેતપરિયાની કેપેક્સીલની પેનલના ચેરમેન તરીકે બિનહરીફ વરણી

મોરબીમાં છેલ્લા ઘણા વર્ષોથી સિરામિક ઉદ્યોગ સાથે જોડાયેલા નિલેષભાઈ જેતપરિયાની તાજેતરમાં કેપેક્સીલની પેનલના ચેરમેન તરીકે બિનહરીફ વરણી કરવામાં આવેલ છે જેથી કરીને તેઓને ચોમેરથી શુભકામનાઓ મળી રહી છે.

મોરબી સિરામિક મેન્યુફેક્ચરર્સ એસો.ના પૂર્વ પ્રમુખ નિલેષભાઇ જેતપરીયાએ હાલમાં ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. અને તેઓ ગુજરાતમાંથી એવા સૌપ્રથમ વ્યક્તિ બન્યા છે કે, જેઓ વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયના કેપેક્સીલમાં સિરામિક અને રિફ્રેક્ટરીઝ પેનલના ચેરમેન તરીકે બિનહરીફ ચૂંટાયા છે. આ સફળતા બદલ તેઓને મોરબીના સિરામિક ઉદ્યોગકારો સહિતનાઓ તરફથી શુભકામનાઓ મળી રહી છે. ઉલેખનીય છે કે, તેઓ મોરબી સિરામિક એસો.ના પ્રમુખ પદ ઉપર હતા ત્યારે સિરામીક ઉધોગના વિકાસ માટે અનેક સારી કામગીરી તેઓના દ્વારા કરવામાં આવી હતી. અને આગામી સમયમાં પણ તેઓ સિરામિક ઉદ્યોગના હિતમાં વધુ સારી કામગીરી કરશે તેવું મોરબીના યુવા ઉદ્યોગપતિ નરેન્દ્રભાઈ સંઘાતે માહિતી આપતા જણાવ્યુ છે.






Latest News