મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઑફ નર્સિંગ કોલેજ ખાતે એઇડ્સ એવેર્નેસનો કાર્યક્રમ યોજાયો
Breaking news
Morbi Today

મોરબી-ગુજરાતનુ ગૌરવ: નિલેષભાઈ જેતપરિયાની કેપેક્સીલની પેનલના ચેરમેન તરીકે બિનહરીફ વરણી


SHARE











મોરબી-ગુજરાતનુ ગૌરવ: નિલેષભાઈ જેતપરિયાની કેપેક્સીલની પેનલના ચેરમેન તરીકે બિનહરીફ વરણી

મોરબીમાં છેલ્લા ઘણા વર્ષોથી સિરામિક ઉદ્યોગ સાથે જોડાયેલા નિલેષભાઈ જેતપરિયાની તાજેતરમાં કેપેક્સીલની પેનલના ચેરમેન તરીકે બિનહરીફ વરણી કરવામાં આવેલ છે જેથી કરીને તેઓને ચોમેરથી શુભકામનાઓ મળી રહી છે.

મોરબી સિરામિક મેન્યુફેક્ચરર્સ એસો.ના પૂર્વ પ્રમુખ નિલેષભાઇ જેતપરીયાએ હાલમાં ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. અને તેઓ ગુજરાતમાંથી એવા સૌપ્રથમ વ્યક્તિ બન્યા છે કે, જેઓ વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયના કેપેક્સીલમાં સિરામિક અને રિફ્રેક્ટરીઝ પેનલના ચેરમેન તરીકે બિનહરીફ ચૂંટાયા છે. આ સફળતા બદલ તેઓને મોરબીના સિરામિક ઉદ્યોગકારો સહિતનાઓ તરફથી શુભકામનાઓ મળી રહી છે. ઉલેખનીય છે કે, તેઓ મોરબી સિરામિક એસો.ના પ્રમુખ પદ ઉપર હતા ત્યારે સિરામીક ઉધોગના વિકાસ માટે અનેક સારી કામગીરી તેઓના દ્વારા કરવામાં આવી હતી. અને આગામી સમયમાં પણ તેઓ સિરામિક ઉદ્યોગના હિતમાં વધુ સારી કામગીરી કરશે તેવું મોરબીના યુવા ઉદ્યોગપતિ નરેન્દ્રભાઈ સંઘાતે માહિતી આપતા જણાવ્યુ છે.






Latest News