મોરબીના રફાળેશ્વર ગામે શિવરાત્રી નિમિતે આજથી બે દિવસીય મેળો શરૂ: રાઈડસ-પાર્કિંગના ભાવનું બાંધણું કરાયું વાંકાનેરમાં ઈલેક્ટ્રિક શૉક લાગવાથી ગંભીર બનેલા ૮ માસના માસુમ બાળક માટે ૧૦૮ બની દેવદૂત મોરબીમાં મહાશિવરાત્રીના દિવસે કતલખાના બંધ રાખવા જાહેરનામું પ્રસિદ્ધ: નોનવેજના વેચાણ ઉપર પ્રતિબંધ વાંકાનેર નગરપાલિકાના કોંગ્રેસના સભ્યો અને શહેર કોંગ્રેસ પ્રમુખે નવા ચીફ ઓફિસરની કરી શુભેચ્છા મુલાકાત મોરબીની સાર્થક વિદ્યા મંદિર શાળામાં આજે માતા પિતા પૂજનનો કાર્યક્રમ યોજાયો મોરબીના લાલપર ગામના યુવાન તથા નાના દહિંસરા ગામના આધેડનું હાર્ટ એટેકથી મોત મોરબીના ઘુનડા રોડ ઉપર યુવાનને આંતરીને ત્રણ લોકોએ છરીના ઘા ઝીંકી દેતા ઇજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો વેલેન્ટાઈન ડે નહીં વાત્સલ્ય દિવસ ઉજવાયો: મોરબીમાં સરકારી શાળાના વિદ્યાર્થીઓએ કરી વૈભવી કારમાં જોય રાઈડ
Breaking news
Morbi Today

મોરબીની સાર્થક વિદ્યા મંદિર શાળામાં આજે માતા પિતા પૂજનનો કાર્યક્રમ યોજાયો


SHARE













મોરબીની સાર્થક વિદ્યા મંદિર શાળામાં આજે માતા પિતા પૂજનનો કાર્યક્રમ યોજાયો

14 ફેબ્રુઆરીએ ઠેર ઠેર વેલેન્ટાઇન ડે ની ઉજવણી કરવામાં આવે છે ત્યારે પશ્ચિમી સંસ્કૃતિને બદલે ભારતીય સંસ્કૃતિ ઉજાગર કરવાનો મોરબીમાં આવેલ સાર્થક વિદ્યા મંદિર દ્વારા પ્રયાસ કરવામાં આવેલ છે અને આજે શાળામાં માતા પિતા પૂજનનો કાર્યક્રમ યોજાયો હતો.

મોરબીમાં સામાકાંઠે આવેલ સાર્થક વિદ્યામંદિર ખાતે 14 ફેબ્રુઆરીમાતાપિતા પૂજન દિવસ ઉજવવાનું આયોજન કરવામાં આવ્યું હતું અને જેમાં શાળામાં અભ્યાસ કરતાં ધો. 9 થી 12 ના વિદ્યાર્થીઓ જોડાયા હતા અને તેઓએ શાળામાં માતા પિતાનું પૂજન કર્યું હતું કાર્યક્રમમાં 50 જેટલા વાલીઓ તેમજ શાળાના ટ્રસ્ટી કમલેશ ગુરુજી, પ્રધાનચાર્ય ગણેશ ગુરુજી અને વિવેક ગુરુજી સહિતના હાજર રહ્યા હતા આ તકે બાળકોને માતા પિતા પૂજનનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું અને ભારતીય સંસ્કૃતિનું વિદ્યાર્થીઓ નાનપણથી જ અનુકરણ અને જતન કરે તેના માટેનો પ્રયાસ આ શાળા દ્વારા કરવામાં આવે છે.






Latest News