હળવદના યુવાને વ્યાજે લીધેલ રૂપિયા-વ્યાજની પઠાણી ઉઘરાણી કરીને જાનથી મારી નાખવાની ધમકી આપતા મોરબીના દંપતી સહિત 4 સામે ફરિયાદ વાંકાનેરના જાલીડા ગામ નજીક કારખાના પાસેથી યુવાનનો મૃતદેહ મળ્યો મોરબી જિલ્લા પંચાયતના માજી ચેરમેને ભાજપમાંથી ટિકિટ ન મળતા કરી અપક્ષ ઉમેદવારી: તમામ બેઠકો ઉપર પક્ષ-અપક્ષ સહિત તમામ ઉમેદવારોનું સંપૂર્ણ લિસ્ટ મોરબીમાં વેપાર માટે વ્યાજે લીધેલા ૫ લાખ સામે ૭.૯૦ લાખ ચૂકવવા છતાં પઠાણી ઉઘરાણી કરનાર બે ની ધરપકડ વાંકાનેરના ચિત્રાખડા ગામે ખનીજ માફિયા ઉપર ધોંસ: 45 લાખની મશીનરી કબ્જે મોરબીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના  ઓબ્ઝર્વર ડૉ. શ્રી સંજય જોશી અધિકારીઓ સાથે કરી સમીક્ષા બેઠક મોરબીમાં પૂર્વ મંત્રી બ્રિજેશ મેરજાના દીકરા ડૉ. પ્રશાંત મેરજાની સ્મૃતિમાં યોજાયેલા મેડિકલ કેમ્પનો 400 જેટલા દર્દીઓએ લાભ લીધો મોરબી તાલુકા પંચાયતના માજી પ્રમુખ સ્વ. નાથાભાઈની પુણ્યતિથિએ સદભાવના વૃદ્ધાશ્રમમાં ભોજન પ્રસાદ કરાવ્યો
Breaking news
Morbi Today

મોરબી-માળિયામાં નર્મદા કેનાલમાથી ખેડૂતોને સિચાઈનું પાણી આપવા અજય લોરીયાની માંગ


SHARE













મોરબી-માળિયામાં નર્મદા કેનાલમાથી ખેડૂતોને સિચાઈનું પાણી આપવા અજય લોરીયાની માંગ

મોરબી જીલ્લામાં સંતોષકારક વરસાદ પડ્યો નથી અને હલમ વરસાદ ખેંચાયો છે ત્યારે નર્મદા કેનાલના કમાન્ડ વિસ્તારમાં આવતા ગામોના ખેડૂતોને કેનાલમાંથી પાણી આપવા માટે મોરબી જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેનની આગેવાનીમાં ખેડૂતો દ્વારા કલેક્ટરને આવેદન પત્ર પાઠવવામા આવ્યું છે


મોરબી જીલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન અજય લોરિયાની આગેવાનીમાં મોરબી અને માળીયા તાલુકાનાં ખેડૂતોએ કલેકટરને આવેદન પાઠવ્યું હતું જેમાં તેઓએ જણાવ્યું છે કે મોરબી માળિયા તાલુકામાં નર્મદાની કેનાલ આવેલ છે જો કે, તેના કમાન્ડ વિસ્તારના ગામોમાં હાલમાં વરસાદ ખેંચાતા ખેડૂતોનો પાક મુરજાઈ રહ્યો છે ત્યારે ખેડૂતોના પાકને બચાવવા માટે નર્મદની કેનાલમાથી પાણી આપવામાં આવે તે અનિવાર્ય છે ત્યારે નર્મદા કેનાલમાંથી ખેડૂતોને સિચાઈ માટેનું પાણી આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.






Latest News