મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો માળીયા મીયાણા નજીક સુરજબારી પુલ પાસે પલટી મારી ગયેલા ટેન્કર નીચે દબાઈ જવાથી ડ્રાઇવરનું મોત મોરબીના સોખડા ગામ પાસે કારખાનામાં કામ કરતા સમયે લિફ્ટ પડવાથી ઇજા પામેલા આધેડનું મોત: ધુતારી વાડી વિસ્તારમાં ઝેરી દવા પી યુવાનનો આપઘાત વાંકાનેરમાં જોધપર પાસે ઓવરટેક કરવા જતા સમયે ડમ્પર ચાલકે હડફેટે લેતા બલેનો કાર પલટી મારી ગઈ: ઇજાગ્રસ્ત પિતા-પુત્ર સારવારમાં મોરબીના યુવા શક્તિ ફાઉન્ડેશન દ્વારા ઘૂટુંની સરકારી હાઈસ્કૂલમાં સ્વચ્છતા જાગૃતિનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં મીઠાઈ-ફરસાણની 29 દુકાનમાં કર્યું ચેકિંગ, 17 ધંધાર્થીઓને ફટકારી નોટીસ
Breaking news
Morbi Today

મોરબી-માળિયામાં નર્મદા કેનાલમાથી ખેડૂતોને સિચાઈનું પાણી આપવા અજય લોરીયાની માંગ


SHARE













મોરબી-માળિયામાં નર્મદા કેનાલમાથી ખેડૂતોને સિચાઈનું પાણી આપવા અજય લોરીયાની માંગ

મોરબી જીલ્લામાં સંતોષકારક વરસાદ પડ્યો નથી અને હલમ વરસાદ ખેંચાયો છે ત્યારે નર્મદા કેનાલના કમાન્ડ વિસ્તારમાં આવતા ગામોના ખેડૂતોને કેનાલમાંથી પાણી આપવા માટે મોરબી જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેનની આગેવાનીમાં ખેડૂતો દ્વારા કલેક્ટરને આવેદન પત્ર પાઠવવામા આવ્યું છે


મોરબી જીલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન અજય લોરિયાની આગેવાનીમાં મોરબી અને માળીયા તાલુકાનાં ખેડૂતોએ કલેકટરને આવેદન પાઠવ્યું હતું જેમાં તેઓએ જણાવ્યું છે કે મોરબી માળિયા તાલુકામાં નર્મદાની કેનાલ આવેલ છે જો કે, તેના કમાન્ડ વિસ્તારના ગામોમાં હાલમાં વરસાદ ખેંચાતા ખેડૂતોનો પાક મુરજાઈ રહ્યો છે ત્યારે ખેડૂતોના પાકને બચાવવા માટે નર્મદની કેનાલમાથી પાણી આપવામાં આવે તે અનિવાર્ય છે ત્યારે નર્મદા કેનાલમાંથી ખેડૂતોને સિચાઈ માટેનું પાણી આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.






Latest News