વાંકાનેરમાં મંદિરના નવનિર્માણના નામે જુદાજુદા બે લક્કી ડ્રોની ટિકિટોનું વેચાણ કરતો એજન્ટ પકડાયો: 13 સામે ગુનો નોંધાયો મોરબીના નીચી માંડલ પાસે રોડ ક્રોસ કરતાં યુવાનને ડમ્પર ચાલકે હડફેટે લેતા પગમાં 3 ફ્રેકચર: વાંકાનેરમાં જુગાર રમતા ચાર પકડાયા ટંકારાના સાવડી ગામ પાસે બાઇક ચાલકે સાયકલને ટક્કર મારતા ઇજા પામેલા આધેડનું સારવારમાં મોત વાંકાનેર-માળીયા તાલુકા અને મોરબી શહેરમાં વિદેશી દારૂની 4 રેડ: દારૂની નાની મોટી 30 બોટલ કબ્જે માળીયા (મી)ના નવલખી પોર્ટ ખાતે કાકા સાથે રહેતા સગીરને બે દિવસ પછી રાજકોટ માતા પાસે જવાનું કહેતા ગળેફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબીના સોખડા ગામે ઘરેથી નીકળી ગયેલ માનસિક બીમાર યુવાનનો ખેતરમાંથી કોહવાય ગયેલ હાલતમાં મૃતદેહ મળ્યો: વાંકનેરમાં વૃદ્ધનું બીમારી સબબ મોત મોરબીમાં અડાણે મુકેલા ઘરેણા બાબતે સામસામે મારામારી, સાત ઇજાગ્રસ્તો પૈકી બે રાજકોટ ખસેડાયા હળવદના કાવડિયા ગામનો બનાવ: રિસામણે બેઠેલ પત્નીએ સરખો કામ ધંધો ન કરે ત્યાં સુધી પરત ન આવવાનું કેહતા યુવાને અણધાર્યું પગલું ભર્યું
Breaking news
Morbi Today

મોરબીની વિશ્વકર્મા સોસાયટીના મંદિરે પુલ દુર્ઘટનાના દિવંગતોના મોક્ષર્થે ભજન યોજાશે


SHARE











મોરબીની વિશ્વકર્મા સોસાયટીના મંદિરે પુલ દુર્ઘટનાના દિવંગતોના મોક્ષર્થે ભજન યોજાશે

મોરબી ૩૦ ઓકટોબર ૨૦૨૨ ના દિવસે ઝુલતો પુલ તૂટી પડ્યો હતો જેથી કરીને તેને બ્લેક રવિવાર તરીકે લોકોએ કહે છે અને આ ઘટનામાં ૧૩૫ લોકોના મૃત્યુ નીપજયાં હતા અને આ લોકો તેના પરિવારજનો સાથે ઝૂલતા પુલે ફરવા માટે આવ્યા હતા ત્યારે તેને કાળનો ભેટો થઈ ગયો હતો

જેથી કરીને અકાળે મોતનો કોળિયો બની ગયેલા આ ૧૩૫ લોકોના મોક્ષર્થે માનવ ધર્મના નાતે ઝુલતાપૂલ દુર્ઘટનાની બીજી માસિક પુણ્યતિથી ૩૦ ડિસેમ્બરના રોજ દિવંગત આત્માની શાંતિ અર્થે એવન્યુ પાર્કનું મારુતી સુંદરકાંડ મહિલા મંડળ અને વિશ્વકર્મા સોસાયટી ગોપી મંડળ આયોજીત ભજનનો કાર્યક્રમ વિશ્વકર્મા સોસાયટી મંદિરના મેદાનમાં નીલકંઠ સ્કૂલ સામેની શેરીમાં રવાપર રોડ ખાતે બપોરે ૩ થી ૫ દરમ્યાન રાખેલ છે જેમાં મોરબીની ધર્મપ્રેમી જનતાને દિવંગત આત્માઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા આવવા અનુરોધ કરવામાં આવેલ છે






Latest News