ટંકારાના છતર ગામના જેઠાણી-દેરાણી સહિત 7 પદયાત્રીઓને વિરમગામ નજીક ટ્રક ચાલકે કચડી નાખ્યા મોરબીમાં નજીવી રકમ માટે મિત્રનું મર્ડર કરી ૨૪ વર્ષથી ફરાર આરોપી પકડાયો મોરબીના યુવાશક્તિ ફાઉન્ડેશન-જડેશ્વર જીવદયા ગ્રુપ દ્વારા જીવદયાનો અનોખો પ્રયાસ મોરબીના આમરણ ગામે જુદીજુદી ત્રણ સંસ્થા દ્વારા મેડિકલ કેમ્પ યોજાયો મોરબી આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજાની કુશળતાએ વૃદ્ધનું જીવન બચાવ્યુ છેલ્લા એક માહિનામાં મોરબીના પ્રત્યેક સિરામિક ઉદ્યોગકારને 50 લાખથી 1.5 કરોડનું નુકશાન: મનોજભાઇ એરવાડીયા મોરબી મહાપાલિકાની ચુંટણીમાં પક્ષ-અપક્ષ સહિત 204 ઉમેદવારોએ ફોર્મ ભર્યા: બુધવારે ચિત્ર સ્પષ્ટ થશે મોરબીના શનાળા ગામ પાસે કારના સર્વિસ સ્ટેશનમાં આગ લાગતા દોડધામ
Breaking news
Morbi Today

ટંકારામાં આંબેડકર ભવનમાં ડો. બાબા સાહેબ આંબેડકર-ગૌતમ બુદ્ધની પ્રતિમાનું અનાવરણ કરાયું


SHARE













ટંકારામાં આંબેડકર ભવનમાં ડો. બાબા સાહેબ આંબેડકર-ગૌતમ બુદ્ધની પ્રતિમાનું અનાવરણ કરાયું

ટંકારા મુકામે સર્કિટ હાઉસ સામે આંબેડકર ભવનમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકર તથા ગૌતમ બુદ્ધની પ્રતિમાનું અનાવરણનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં ભંતે પ્રજ્ઞારત્ન થેરો (પોરબંદર ધ ગ્રેટ અશોક બૌદ્ધ વિહાર)ભંતે આનંદ અમરાવતી(મહારાષ્ટ્ર)આયુસ્યમાન સંજય મેસરામ (નાગપુર)ભંતે પથિકની ઉપસ્થિતિ હતી અને બહારથી આવેલ મહેમાનો ડો. જ્યંતીભાઈ માકડીયાપ્રો. સુનિલભાઈ જાદવ, M.B. પારિયાપરમાર હમીરભાઈજિલ્લા પંચાયત સદસ્ય અશોકભાઈ ચાવડાસેલિબ્રિટી સ્વરાયુક્તિ રાઠોડહારીન રાઠોડ,  કચ્છથી સિંહલ રાજ મેરિયા, અશોકભાઈ શીંધવ હાજર રહ્યા હતા અને સૌ પ્રથમ ટંકારા લતિપર ચોકડીયેથી શોભાયાત્રા નીકળી આંબેડકર હોલ ખાતે બન્ને પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું ત્યારબાદ તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં વિદ્યાર્થીને સિલ્ડપ્રમાણપત્રતેમજ બંધારણ ભેટમાં આવ્યું હતુંત્યાર બાદ આવેલા મહાનુભાવોએ સમાજની પ્રગતિ માટે પોતાના અમૂલ્ય શબ્દો કહ્યા હતા આ કાર્યક્રમનું સફળ આયોજન ટંકારા આંબેડકર હોલ સેવા સમિતિ દ્વારા કરવામાં આવ્યું હતુંઆ કાર્યક્રમમાં આશરે ૧૫૦૦ જેટલા લોકો હાજર રહ્યા હતા






Latest News