ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

બીગ બ્રેકિંગઃ રાજ્યના નવા મંત્રી મંડળનો શપથ ગ્રહણ સમારોહ કાલે યોજાશે, જુના જોગીઓની બાદબાકી નિશ્ચિત !


SHARE













ગુજરાત રાજ્યના મંત્રીમંડળમાં ધરખમ ફેરફાર સાથે આજે નવા મંત્રીઓ શપથ લેશે તેવી સવારથી ચર્ચાઓ ચાલી રહી હતી જોકે હાલમાં માહિતી મળી રહી છે તે મુજબ આજે નવા મંત્રી મંડળ માટેના શપથનો આજે કાર્યક્રમ નહીં યોજાય અને આવતીકાલે તારીખ 16 ના રોજ રાજ્યના નવા મંત્રીમંડળ માટે મંત્રીઓ શપથ લેશે અને વધુમાં સૂત્રો પાસેથી જાણવા મળતી માહિતી મુજબ હાલમાં જે મંત્રીઓ છે તેમાંથી "નો રિપોર્ટ મુજબ" કોઈને નવા મંત્રી મંડળમાં સ્થાન મળે તેવી શક્યતા નહીં અને આ વાતને લઈને હાલના જુના મંત્રીઓમાં કોઇ નારાજગી પણ નથી કોણ છે શું છે તેમાં કોઇપણ પ્રકારની નારાજગી નથી પણ ભાજપના ટોચના સૂત્રોએ જણાવ્યા છે જોકે આવતીકાલે સરકારના નવા મંત્રી મંડળ માટેનો શપથ સમારોહ યોજાશે જેમે આશ્ચર્યજનક નામો સામે આવે તેવા સંકેત મળી રહ્યા છે






Latest News