જો ખેડૂતોને પૂરતું વળતર નહીં મળે તો લાલ લાઇટ વાળી ગાડીમાં ફરતા મિનિસ્ટરોને 108 માં ઘાલવાના છે: જેતપર ગામેથી રાકેશભાઈ અમૃતિયાની ચેતવણી મોરબી જિલ્લામાં વીજપોલ-લાઇનના વળતર માટે એમઆરસીની રચના કરવા કલેક્ટરના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ રાજ્યભરમાં ટંકારા તાલુકો ટેકાના ભાવે ઘઉંની ખરીદી કરવામાં મોખરે: જીલ્લામાં ખેડૂતોને ૨૦ કરોડથી વધુ રકમ ચૂકવાઈ ખેડૂતોના પરિશ્રમને મળ્યા પોષણક્ષમ ભાવ: ઘઉંની ટેકાના ભાવે ખરીદીમાં રાજ્યના તમામ તાલુકાઓમાં મોરબીનો ટંકારા તાલુકો ૬૧,૯૪૯ ક્વિન્ટલ સાથે પ્રથમ ક્રમે મોરબી જીઆઇડીસી પાસે નવ બોટલ દારૂ સાથે બે પકડાયા વાંકાનેરમાં પ્રેમજાળમાંથી યુવતીને બહાર લાવી પરિવાર સાથે પુન: મિલન કરાવતી બીપીએસસી વાંકાનેરના ખખાણા ગામે જૂની બોલાચાલીની ખાર રાખીને બે મહિલા ઉપર 4 શખ્સોએ કર્યો ધોકા-પાઇપથી હુમલો મોરબી નજીક કારખાનાના કવાર્ટરમાં ઝેરી સાપ કરડી જતાં યુવાનનું મોત
Breaking news
Morbi Today

હળવદના ચકચારી ખાણ ખનીજ ચોરી કેશના ગુનામાં રોહીત દેગામાનો જામીન ૫૨ છૂટકારો


SHARE







હળવદના ચકચારી ખાણ ખનીજ ચોરી કેશના ગુનામાં રોહીત દેગામાનો જામીન ૫૨ છૂટકારો

હળવદ પોલીસ સ્ટેશનમાં ખાણ અને ખનીજ વિભાગ અને નીયમનના કાયદા મુજબના ગુનાની ફરીયાદના આધારે આરોપી રોહીત મનોજભાઈ દેગામાની પોલીસ દ્રારા ધરપકડ કરવામાં આવેલ અને આરોપીને જયુડીશીયલ કસ્ટડીમાં જેલ હવાલે કરેલ હોય જેથી આરોપીએ મોરબી જીલ્લાના પ્રખ્યાત ધારાશાસ્ત્રી દીલીપભાઈ અગેચાણીયા મારફતે નામ.ગુજરાત હાઈકોર્ટમાં જામીન મેળવવા અરજી દાખલ કરી હતી.

આ જામીન અરજીના કામે બન્ને પક્ષેથી કાયદાકીય દલીલો થયેલ. આ આરોપી તરફે દલીલ કરવામાં આવેલ કે આવો કોઈ ગુનો કરેલ નથી.આરોપી ક્યાંય નાશી-ભાગી જાય તેમ નથી, તેમજ સુપ્રીમ કોર્ટના ચુકાદાઓ રજુ કરીને જણાવેલ કે કોર્ટે ગુનાની ગંભીરતા અને તેનો નેચર જોવો જોઈએ બન્ને બાજુની બેલેન્સનું ધ્યાન રાખવું જોઈએ.બન્ને પક્ષોની તમામ દલીલોને ધ્યાને લઈને આરોપી પક્ષની દલીલ માન્ય રાખીને આરોપીને જામીન ઉપર છોડવાનો હુકમ થયેલ છે.આ કામમાં આરોપી તરફે મોરબી એડવોકેટ દીલીપભાઈ અગેચાણીયા, એસ.ડી.મોઘીયા, જીતેન અગેચાણીયા, જે.ડી. સોલંકી, મોનીકા ગોલતર, હીતેશ પરમાર, રવી ચાવડા, કુલદીપ ઝીંઝુવાડીયા રોકાયેલા હતા.






Latest News