મોરબીમાં સિલિકોસિસ પીડિત શ્રમિકોને વળતર અપાવવામાં DISH કચેરીની આડોડાઈ, કેસ દાખલ કરવા ૭ દિવસનું અલ્ટિમેટમ મોરબી જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને ૧૭ જુલાઈના રોજ જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક, જિલ્લા સ્વાગત કાર્યક્રમ તા. ૨૩ જુલાઈએ મોરબી જિલ્લામાં ૫૩ નવનિયુક્ત મહેસૂલી તલાટીઓને કલેક્ટરશ્રી સ્વપ્નિલ ખરેના હસ્તે નિમણૂક પત્રો એનાયત મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતો આંદોલનની અસર, વીજપોલ માટે 6.11 લાખના બદલે હવે 27.02 લાખ અને કોરિડોરના 12.74 લાખના હવે 37.25 લાખ મળશે: કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી ૧૬મી જુલાઈ, અષાઢી બીજ નિમિત્તે ભુજના હૃદયસમા હમીરસર તળાવ કાંઠે કચ્છની કળા, સંસ્કૃતિ અને પરંપરાના સુંદર અને અદભુત સમન્વય સાથે યોજાશે સાંસદ કચ્છ કાર્નિવલ-૨૦૨૬ મોરબીના માળીયા મિયાણામાં બાઈક સાથે કાર અથડાવી બે યુવકોને ઢોર માર માર્યો, બંદૂકથી ફાયરિંગ કરતા એકને પગમાં ઈજા વાંકાનેરમાં પૂ.ભાવચંદ્રજી સ્વામી આદિની 16 દિવસની સ્થિરતા : વિવિધ અનુષ્ઠાનો યોજાયા, સાંસદ કેસરીદેવસિંહ જાડેજાએ પૂજ્ય આચાર્ય ગુરુદેવશ્રીને શાલ અર્પણ કરી મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા સમાજના ચોથા સ્તંભ સમાન પત્રકારોનું સન્માન
Breaking news
Morbi Today

હળવદના ખનીજ ચોરીના કેસમાં બે આરોપીઓનો જામીન ઉપર છુટકારો


SHARE









હળવદના ખનીજ ચોરીના કેસમાં બે આરોપીઓનો જામીન ઉપર છુટકારો

હળવદ પથકમા ખનીજ ચોરી પકડવામાં આવી હતી જે ગુનામા સડોવાયેલ આરોપીઓને પકડવામાં આવ્યા હતા જે આરોપીઓએ વકીલ મારફત મોરબીની કોર્ટમાં જામીન અરજી કરી હતી જે મોરબીની ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ કોર્ટમાં મંજૂર કરવામાં આવેલ છે

હળવદ પોલીસ સ્ટેશનમા ખાણ-ખનીજ વિભાગની ફરિયાદના આધારે પોલીસે આરોપી દેવશીભાઈ લાલજીભાઈ ધાધર (રબારી) તથા વજાભાઈ લાલજીભાઈ ગોયલ (રબારી)ની ધરપકડ કરી હતી અને આરોપીને જયુડીશીયલ કસ્ટડીમા જેલ હવાલે કર્યા હતા જે આરોપીઓએ મોરબી જીલ્લાના મહીલા એડવોકેટ ખુશબુ વાય. કોઠારી મારફત મોરબીની ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ કોર્ટમાં જામીન માટેની અરજી કરેલ હતી. જે કેસમાં બને પક્ષે કાયદાકીય દલીલો કરવામાં આવી હતી જેમા આરોપી તરફેના વકીલ ખુશબુ કોઠારીએ વિવિધ દલીલો રજુ કરી હતી તેને ધ્યાને રાખીને કોર્ટે બંને આરોપીઓને જામીન પર છોડવાનો હુકમ કરેલ છે 






Latest News