હળવદના નવા માલણીયાદ ગામે બોલાચાલી બાદ દાતરડાનો ઘા ઝીકિને આધેડે કરી નાખી પત્નીની હત્યા મોરબીમાં કોરોના સમયે સિરામિક ઉદ્યોગપતિએ લીધેલ સારવારનો ૭.૯૬ લાખનો વીમો વ્યાજ અને ખર્ચ સાથે ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ ટંકારાના સાવડી ગામે પંચાયતના બે જર્જરિત કવાર્ટર વરસાદમાં ધરાશાય મોરબીમાં નવકાર કોમ્પ્યુટર એકેડેમી ખાતે વિદ્યાર્થીઓ-પૂર્વ વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબીના ઊંચી માંડલ પાસે રજડતા શ્વાને બચકાં ભરી લેતા 7 વર્ષનો બાળક સારવારમાં મોરબીના મહારાણા પ્રતાપ સર્કલ પાસે સર્વિસ રોડના ખાડા જીવલેણ સાબિત થાય તે પહેલા બુરવા માટે સ્થાનિકોની માંગ મોરબી જિલ્લામાં બાળ મજૂરી નાબૂદી ઝુંબેશ હેઠળ ૬ સ્થળોએ આકસ્મિક રેઇડ: ૫ તરુણ શ્રમિકોને મુક્ત કરાવાયા મોરબીના કૃષિવ ને મળ્યું નવજીવન: રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમ (RBSK) હેઠળ માસૂમ બાળકની હૃદયની બિમારીનું નિઃશુલ્ક સફળ ઓપરેશન
Breaking news
Morbi Today

મોરબીની મહિલાનું બગદાણા ખાતે સારવાર દરમિયાન મોત


SHARE







મોરબીની મહિલાનું બગદાણા ખાતે સારવાર દરમિયાન મોત

બગદાણા પોલીસ સ્ટેશનની સ્ટેશન ડાયરી ખાતે એન્ટ્રી નં.૯/૨૦૨૩ થી નોંધ થઇ હતી કે, મરણજનાર નીતાબેન રાજુભાઇ ચાટીય જાતે દેવીપુજક (ઉમર ૫૫) નું સરકારી હોસ્પિટલ ભાવનગર ખાતે સારવાર દરમ્યાન મોત નિપજેલ છે.આ મરણ જનારે જેતે સમયે શરૂઆતમાં સારવાર દરમ્યાન પોતાનું નામ નીતાબેન રાજુભાઇ ચાટીય જાતે દેવીપુજક રહે.મોરબી નામ લખાવેલ હતુ.જોકે મરણ જનાર નિતાબેનના કોઇ વાલીવારસ હજુ સુધી મળી આવેલ નથી.જેથી આ વર્ણનની મહીલાના જો કોઇને ઓળખાણ હોય તો બગદાણા પોલીસ સ્ટેશનના ટેલીફોન નંબર (૦૨૮૪૪) ૨૮૪૪૩૩ અથવા મો.૯૮૯૮૪૧૬૧૬૭ ઉપર જાણ કરવા પોલીસ વિભાગે અપીલ કરેલ છે.






Latest News