માળીયા (મી)ના મોટાભેલા ગામે વાડામાં કામ કરતાં યુવાનને સથાળમાં નોળિયો કરડી ગયો મોરબીના જૂના વનાળીયા ગામે પાળેશ્વર મહાદેવ મંદિરના જીર્ણોધાર મહોત્સવમાં રાજકીય-સામાજિક આગેવાનો સહિત હાજરો લોકો જોડાયા ટંકારામાં આર્યસમાજ દ્વારા ગુરૂવારથી શતાબ્દી મહોત્સવનો પ્રારંભ: યજ્ઞ, શોભાયાત્રા, વ્યાખ્યાન સહિતના કાર્યક્રમોનું આયોજન મોરબીના પરમ જોલાપરાને ઇન્ટરનેશનલ આઇકોન એવોર્ડ-૨૦૨૬ એનાયત મોરબી મનપામાં ઓનલાઇન વેબસાઈટથી નગરજનોએ ભર્યા 3 કરોડ: ૪ મહિનામાં ૪૦૦૦ થી વધુ ફરિયાદ મોબાઈલ એપ્લિકેશનથી મળી મોરબીમાં નગર દરવાજા ચોકમાં જૂના બસ સ્ટેશન સુધીના વિસ્તારમાં લારી, ગલ્લા અને પાથરણાના દબાણોને હટાવતી મહાપાલિકા મોરબીમાં દીકરીના પ્રથમ જન્મ દિવસે યુવાન દ્વારા 11,111 બાજરાના રોટલા ગાય માતાને ખવડાવવાનો સંકલ્પ મોરબી જિલ્લા પંચાયતમાં 24 મી ફેબ્રુઆરીએ બજેટ બોર્ડ બેઠક
Breaking news
Morbi Today

મોરબીની મહિલાનું બગદાણા ખાતે સારવાર દરમિયાન મોત


SHARE













મોરબીની મહિલાનું બગદાણા ખાતે સારવાર દરમિયાન મોત

બગદાણા પોલીસ સ્ટેશનની સ્ટેશન ડાયરી ખાતે એન્ટ્રી નં.૯/૨૦૨૩ થી નોંધ થઇ હતી કે, મરણજનાર નીતાબેન રાજુભાઇ ચાટીય જાતે દેવીપુજક (ઉમર ૫૫) નું સરકારી હોસ્પિટલ ભાવનગર ખાતે સારવાર દરમ્યાન મોત નિપજેલ છે.આ મરણ જનારે જેતે સમયે શરૂઆતમાં સારવાર દરમ્યાન પોતાનું નામ નીતાબેન રાજુભાઇ ચાટીય જાતે દેવીપુજક રહે.મોરબી નામ લખાવેલ હતુ.જોકે મરણ જનાર નિતાબેનના કોઇ વાલીવારસ હજુ સુધી મળી આવેલ નથી.જેથી આ વર્ણનની મહીલાના જો કોઇને ઓળખાણ હોય તો બગદાણા પોલીસ સ્ટેશનના ટેલીફોન નંબર (૦૨૮૪૪) ૨૮૪૪૩૩ અથવા મો.૯૮૯૮૪૧૬૧૬૭ ઉપર જાણ કરવા પોલીસ વિભાગે અપીલ કરેલ છે.






Latest News