મોરબીમાં રિવરફ્રન્ટ-પ્રધાનમંત્રી આવાસ યોજનાના કવાર્ટર બનાવવા કમિશ્નરને કરાઇ રજૂઆત મોરબીમાં શ્યામસુંદર ગૌશાળા લજાઈમાં ભગવાન નૃહસિંગ પ્રાગટ્ય દિવસ ઉજવાયો મોરબીમાં શ્રી ઉમિયા આરોગ્ય સેવા કેન્દ્ર-પાટીદાર વુમન્સ પાવર સંસ્થા દ્વારા કેન્સર નિદાન (સ્ક્રીનીંગ) કેમ્પનું આયોજન હળવદ નજીક કેનાલમાં ન્હાવા ગયેલા બે સગા ભાઈ ડૂબી ગયા, એકનો મૃતદેહ મળ્યો, બીજાની શોધખોળ શરૂ મોરબી RTO દ્વારા ટુ અને ફોર વ્હીલર વાહનોની જૂની સીરીઝના બાકી નંબરો માટે ઓનલાઈન હરાજી કરાશે મોરબી જિલ્લાના પેન્શનરોએ હયાતીની ખરાઈ કરાવવી ફરજિયાત મોરબીમાં આધેડે કરેલા આપઘાતના ગુનામાં પકડાયેલા 3 વ્યાજખોરના 1 દિવસના રિમાન્ડ મંજૂર: 4 ની શોધખોળ મોરબીમાં હોટલના ધંધાર્થીએ કરેલ આપઘાતના બનાવમાં 7 વ્યાજખોરો સામે ફરિયાદ: 3 ની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીની યુ.એન. મહેતા આર્ટ્સ કોલેજમાં એન.એસ.એસ. ડેની ઉજવણી કરવામાં આવી


SHARE













મોરબીની યુ.એન. મહેતા આર્ટ્સ કોલેજમાં એન.એસ.એસ. ડેની ઉજવણી કરવામાં આવી

મોરબીમાં સર્વોદય એજ્યુકેશન સોસાયટી સંચાલિત યુ.એન. મહેતા આર્ટ્સમાં એન.એસ.એસ. ડેની ઉજવણી કરવામાં આવી હતી તેમાં કોલેજના આચાર્ય દંગી, એન.એસ.એસ. પ્રોગ્રામ ઓફિસર ડો. આર.કે. વારોતરીયા તથા પ્રોફેસર જે.એમ. કાથડ ઉપસ્થિત રહ્યા હતા. અને એન.એસ.એસ.ના સ્વયંમસેવકો દ્વારા જુદા જુદા કાર્યક્રમો રજૂ કરવામા આવ્યા હતા. આ કાર્યક્રમનું સંચાલન પાલિયિ જિજ્ઞાસાએ તથા આયોજન કૃપાલી સંચાણિયાએ કર્યું હતું સૌ પ્રથમ ઉપસ્થિત સૌનું સ્વાગત કરવામાં આવ્યું હતું. બાદમાં  કૃપાલી સંચાણિયા, પાલિયા જિજ્ઞાસા, રતન કોમલ, રતન કાજલ અને વાડોલિયા ધ્રુપ્તિ દ્વારા વાદ્યો સાથે એન.એસ.એસ.નું લક્ષ્ય ગીત રજુ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ સાગરગીરી ગોસાઈ, કુંભરવાડીયા નિખિલ અને બેરાણી સાગર દ્વારા વાદ્યો સાથે કવિતા અને અલગ અલગ ગીત રજુ કરવામાં આવ્યા હતા. તો કૃપાલી સંચાણિયા, વાડોલિયા ધ્રુપ્તિ, રતન કાજલએ લગ્ન ગીત રજુ કરેલ હતા ત્યારબાદ આચાર્ય દ્વારા સ્વયંસેવકોને શુભકામનાઓ પાઠવવામાં હતી અને એનએસએસ પ્રવૃત્તિને બિરદાવવામાં આવી હતી અંતે કુંભરવાડીયા નિખિલ દ્વારા આભાર વિધિ કરવામાં આવી હતી.






Latest News