મોરબીમાં રિવરફ્રન્ટ-પ્રધાનમંત્રી આવાસ યોજનાના કવાર્ટર બનાવવા કમિશ્નરને કરાઇ રજૂઆત મોરબીમાં શ્યામસુંદર ગૌશાળા લજાઈમાં ભગવાન નૃહસિંગ પ્રાગટ્ય દિવસ ઉજવાયો મોરબીમાં શ્રી ઉમિયા આરોગ્ય સેવા કેન્દ્ર-પાટીદાર વુમન્સ પાવર સંસ્થા દ્વારા કેન્સર નિદાન (સ્ક્રીનીંગ) કેમ્પનું આયોજન હળવદ નજીક કેનાલમાં ન્હાવા ગયેલા બે સગા ભાઈ ડૂબી ગયા, એકનો મૃતદેહ મળ્યો, બીજાની શોધખોળ શરૂ મોરબી RTO દ્વારા ટુ અને ફોર વ્હીલર વાહનોની જૂની સીરીઝના બાકી નંબરો માટે ઓનલાઈન હરાજી કરાશે મોરબી જિલ્લાના પેન્શનરોએ હયાતીની ખરાઈ કરાવવી ફરજિયાત મોરબીમાં આધેડે કરેલા આપઘાતના ગુનામાં પકડાયેલા 3 વ્યાજખોરના 1 દિવસના રિમાન્ડ મંજૂર: 4 ની શોધખોળ મોરબીમાં હોટલના ધંધાર્થીએ કરેલ આપઘાતના બનાવમાં 7 વ્યાજખોરો સામે ફરિયાદ: 3 ની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીમાં જુદાજુદા ગણેશોત્સવમાં સંતવાણી-બ્લડ ડોનેશન કેમ્પનું આજે આયોજન


SHARE













મોરબીમાં જુદાજુદા ગણેશોત્સવમાં સંતવાણી-બ્લડ ડોનેશન કેમ્પનું આજે આયોજન

મોરબીના વાઘપરા ખાતે ગ્રુપ ઓફ ગજાનંદ દ્વારા ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં આજે બુધવારે રાતે ભવ્ય સંતવાણીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં રાત્રે ૯ વાગ્યે વાઘપર શેરી નં-૧૧ ખાતે ભવ્ય સંતવાણીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ભજનીક રામદાસ ગોંડલીયા અને લલીતાબેન ઘોડાદ્રા ભજનની જમાવટ કરશે ત્યારે મોરબીના લોકોને તે કાર્યક્રમ માણવા આયોજકોએ આમંત્રણ આપેલ છે

મોરબીમાં લાયન્સ ક્લબ અને બાલાજી યુવા ગ્રુપ દ્વારા મોરબીના રવાપર અને શનાળા વચ્ચે મહાવીર સોસાયટી પાસે બાલાજી ગણપતિ મહોત્સવ ખાતે આજે તા ૨૭ ન રોજ બ્લડ ડોનેશન કેમ્પ અને ડાયાબિટીસ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં રાત્રે ૮ થી ૧૧ વાગ્યા સુધી બ્લડ ડોનેશન કેમ્પ અને ડાયાબિટીસ ચેકઅપ કરવામાં આવશે ત્યારે ડો. જયેશભાઈ પટેલ (દિશા હોસ્પિટલ) અને ડો. પ્રેયસ પંડ્યા (શિવમ હોસ્પિટલ) સેવા આપશે. તેમજ સંસ્કાર બ્લડ બેંકના સહયોગથી બ્લડ ડોનેશન કેમ્પ યોજાશે 






Latest News