મોરબીમાં રિવરફ્રન્ટ-પ્રધાનમંત્રી આવાસ યોજનાના કવાર્ટર બનાવવા કમિશ્નરને કરાઇ રજૂઆત મોરબીમાં શ્યામસુંદર ગૌશાળા લજાઈમાં ભગવાન નૃહસિંગ પ્રાગટ્ય દિવસ ઉજવાયો મોરબીમાં શ્રી ઉમિયા આરોગ્ય સેવા કેન્દ્ર-પાટીદાર વુમન્સ પાવર સંસ્થા દ્વારા કેન્સર નિદાન (સ્ક્રીનીંગ) કેમ્પનું આયોજન હળવદ નજીક કેનાલમાં ન્હાવા ગયેલા બે સગા ભાઈ ડૂબી ગયા, એકનો મૃતદેહ મળ્યો, બીજાની શોધખોળ શરૂ મોરબી RTO દ્વારા ટુ અને ફોર વ્હીલર વાહનોની જૂની સીરીઝના બાકી નંબરો માટે ઓનલાઈન હરાજી કરાશે મોરબી જિલ્લાના પેન્શનરોએ હયાતીની ખરાઈ કરાવવી ફરજિયાત મોરબીમાં આધેડે કરેલા આપઘાતના ગુનામાં પકડાયેલા 3 વ્યાજખોરના 1 દિવસના રિમાન્ડ મંજૂર: 4 ની શોધખોળ મોરબીમાં હોટલના ધંધાર્થીએ કરેલ આપઘાતના બનાવમાં 7 વ્યાજખોરો સામે ફરિયાદ: 3 ની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીમાં પરશુરામ પોટરીના ગ્રાઉન્ડ મેળામાંથી યુવાનના મોબાઈલ ફોનની ચોરી


SHARE













મોરબીમાં પરશુરામ પોટરીના ગ્રાઉન્ડ મેળામાંથી યુવાનના મોબાઈલ ફોનની ચોરી

મોરબી શહેરના સામાકાંઠે વિસ્તારમાં આવેલ પરશુરામ પોટરીના ગ્રાઉન્ડમાંથી યુવાનના મોબાઈલ ફોનની ચોરી થયેલ છે જેથી કરીને હાલમાં તે યુવાને અજાણ્ય શખ્સની સામે ૭૦૦૦ રૂપિયાની કિંમતના મોબાઇલ ફોનની ચોરીની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ અમદાવાદમાં આવેલ આંબાવાડી વિસ્તારમાં વીર વિક્રમનગર ખાતે રહેતા પ્રવીણભાઈ મગનભાઈ ગોહિલ જાતે અનુ. જાતિ ૪૫ એ અજાણ્ય શખ્સની સામે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ચોરીની ફરિયાદ નોંધાવે છે જેમાં તને જણાવ્યુ છે કે, મોરબી શહેરના સામાકાંઠે વિસ્તારમાં આવેલ પરશુરામ પોટરીના ગ્રાઉન્ડમાંથી તેના ઓપો કંપનીના ૭૦૦૦ રૂપિયાની કિંમતના મોબાઇલ ફોનની ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને ભોગ બનેલા યુવાન દ્વારા હાલમાં અજાણ્યા શખ્સની સામે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુના નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

મારમાર્યો
મોરબીના વીસીપરા વિસ્તારમાં આવેલા વિજયનગરમાં રહેતા ગોપાલભાઈ દલપતભાઈ પુરાણી (૨૫) નામના યુવાનને મારામારીના બનાવમાં ઇજા થઈ હતી જેથી કરીને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળની વધુ તપાસ વી.ડી. મેતા ચલાવી રહ્યા છે
 
દવા પી ગયો
મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં મહારાણા પ્રતાપ સર્કલથી આગળના ભાગમાં આવેલ ફ્લોરા પાસે પાનની દુકાન નજીક સુજલભાઈ શબ્બીરભાઈ મેમણ (૧૮) રહે. પંચાસર રોડ મોરબી વાળો કોઈ કારણોસર ૧૦ જેટલી પેરાસીટા મોલની ગોળી એક સાથે ખાઈ જતા તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવી નોંધ કરી આગળની કાર્યવાહી કરી હતી અને વધુ તપાસ વાલભા ચાવડા ચલાવી રહ્યા છે





Latest News