મોરબીમાં રિવરફ્રન્ટ-પ્રધાનમંત્રી આવાસ યોજનાના કવાર્ટર બનાવવા કમિશ્નરને કરાઇ રજૂઆત મોરબીમાં શ્યામસુંદર ગૌશાળા લજાઈમાં ભગવાન નૃહસિંગ પ્રાગટ્ય દિવસ ઉજવાયો મોરબીમાં શ્રી ઉમિયા આરોગ્ય સેવા કેન્દ્ર-પાટીદાર વુમન્સ પાવર સંસ્થા દ્વારા કેન્સર નિદાન (સ્ક્રીનીંગ) કેમ્પનું આયોજન હળવદ નજીક કેનાલમાં ન્હાવા ગયેલા બે સગા ભાઈ ડૂબી ગયા, એકનો મૃતદેહ મળ્યો, બીજાની શોધખોળ શરૂ મોરબી RTO દ્વારા ટુ અને ફોર વ્હીલર વાહનોની જૂની સીરીઝના બાકી નંબરો માટે ઓનલાઈન હરાજી કરાશે મોરબી જિલ્લાના પેન્શનરોએ હયાતીની ખરાઈ કરાવવી ફરજિયાત મોરબીમાં આધેડે કરેલા આપઘાતના ગુનામાં પકડાયેલા 3 વ્યાજખોરના 1 દિવસના રિમાન્ડ મંજૂર: 4 ની શોધખોળ મોરબીમાં હોટલના ધંધાર્થીએ કરેલ આપઘાતના બનાવમાં 7 વ્યાજખોરો સામે ફરિયાદ: 3 ની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીની જેલમાં ગાંધી જયંતિ નિમિતે કાર્યક્રમ યોજાયો


SHARE













મોરબીની જેલમાં ગાંધી જયંતિ નિમિતે કાર્યક્રમ યોજાયો

મોરબી સબ જેલ ખાતે ગાંધી જયંતિ દિવસ નિમિતે મોરબી સબ જેલના અધિક્ષક ડી.એમ.ગોહેલ  તથા ઇ.ચા.જેલર પી.એમ. ચાવડા સાથે સહ કર્મચારીઓ તેમજ જેલમાં રહેલા બંદિવાનો દ્રારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતુ.જેમા સૌ પ્રથમ દીપપ્રાગટ્ય કરી ગાંધીજીની પ્રતિમાં  ઉપર સુતરની આટી પહેરાવી વંદન કરવામાં આવેલ છે તેમજ ગાંધીબાપુના જીવન અંગેના સુવિચાર  વ્યક્ત કરી જેલમાં રહેલા કેદીઓને પશ્ચાતાપ કરી સુધારાત્મક વલણ અપનાવી જેલ મુકત થયા બાદ પોતાના પરિવાર અને સમાજમાં જઈ નવું જીવન જીવવાનો અધિક્ષક દ્રારા બોધપાઠ પાઠવવામાં આવેલ છે






Latest News