મોરબીમાં રિવરફ્રન્ટ-પ્રધાનમંત્રી આવાસ યોજનાના કવાર્ટર બનાવવા કમિશ્નરને કરાઇ રજૂઆત મોરબીમાં શ્યામસુંદર ગૌશાળા લજાઈમાં ભગવાન નૃહસિંગ પ્રાગટ્ય દિવસ ઉજવાયો મોરબીમાં શ્રી ઉમિયા આરોગ્ય સેવા કેન્દ્ર-પાટીદાર વુમન્સ પાવર સંસ્થા દ્વારા કેન્સર નિદાન (સ્ક્રીનીંગ) કેમ્પનું આયોજન હળવદ નજીક કેનાલમાં ન્હાવા ગયેલા બે સગા ભાઈ ડૂબી ગયા, એકનો મૃતદેહ મળ્યો, બીજાની શોધખોળ શરૂ મોરબી RTO દ્વારા ટુ અને ફોર વ્હીલર વાહનોની જૂની સીરીઝના બાકી નંબરો માટે ઓનલાઈન હરાજી કરાશે મોરબી જિલ્લાના પેન્શનરોએ હયાતીની ખરાઈ કરાવવી ફરજિયાત મોરબીમાં આધેડે કરેલા આપઘાતના ગુનામાં પકડાયેલા 3 વ્યાજખોરના 1 દિવસના રિમાન્ડ મંજૂર: 4 ની શોધખોળ મોરબીમાં હોટલના ધંધાર્થીએ કરેલ આપઘાતના બનાવમાં 7 વ્યાજખોરો સામે ફરિયાદ: 3 ની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબી સબ જેલમાંથી વચ્ચગાળાના જામીન લઈને ફરાર થયેલ આરોપીને પકડીને જેલ હવાલે કરાયો


SHARE













મોરબી સબ જેલમાંથી વચ્ચગાળાના જામીન લઈને ફરાર થયેલ આરોપીને પકડીને જેલ હવાલે કરાયો

મોરબી જીલ્લાના પેરોલ ફર્લો, વચગાળાના જામીન ઉપર છુટેલ, જેલ ફરારી તેમજ પોલીસ જાપ્તામાંથી ફરાર થયેલ કેદીઓને પકડવા સારૂ ખાસ ઝુંબેશ ચાલી રહી છે ત્યારે મોરબી પેરોલ ફર્લો સ્કોડના ચંદ્રકાંતભાઇ વામજા, જયેશભાઇ વાઘેલા તથા બ્રિજેશભાઇ કાસુન્દ્રાને ખાનગી રાહે હકિકત મળેલ હતી કે, મોરબી તાલુકા વર્ષ ૨૦૨૦માં આઇ.પી.સી.કલમ ૩૭૯ મુજબનો ગુનો નોધાયો હતો જેમાં કાચા કામનો આરોપી મહેન્દ્રસિંહ ઉર્ફે પ્રહલાદ રતનસિંહ દલ્લાસિંહ ઓડ (૨૨) રહે. આમેટ(અસન) તાલુકો બીકાવાસ જીલ્લો રાજસમદ (રાજસ્થાન) વાળો મોરબી સબ જેલમાં હતો અને કાચા કામના આરોપીએ વચગાળાના જામીન મેળવ્યા હતા અને તા.૧૭/૫/૨૦૨૧ થી તા.૧૭/૮/૨૦૨૧ સુધી મુકત કરવામાં આવેલ હતો જો કે, તા.૧૮/૮/૨૦૨૧ ના રોજ જેલ ખાતે હાજર ન થતાં આરોપી અરવલ્લી જિલ્લાના શામળાજી આશ્રમ ચોકડી ખાતે હોવાની હક્કિત આધારે પોલીસે તેને પકડીને મોરબી સબ જેલ હવાલે કરેલ છે






Latest News