મોરબી નગર પાલિકાનાં વોર્ડ નં. ૧૨ લીલાપર-કેનાલ મેઇન રોડ ઉપર નવી સ્ટ્રીટ લાઇટ નાખવા માંગ મોરબીમાં ચેક રિટર્નના કેસમાં આરોપીને 1 વર્ષની સજા, બમણી રકમનો દંડ ​​​​​​​મોરબીમાં રાઘવજીભાઈ ગડારાના અધ્યક્ષ સ્થાને ગડારા પરિવારનું સ્નેહ મિલન યોજાયું મોરબીમાં તૂટેલા નાલા મુદે નારાજ લોકોએ રસ્તો ચક્કાજામ કરીને બોલાવી રામધુન મોરબીમાં જિલ્લા પંચાયત પ્રમુખ-ધારાસભ્યની હાજરીમાં રવિ કૃષિ મહોત્સવ યોજાયો ચરાડવા ખાતે વિકાસ સપ્તાહ અંતર્ગત મહિલા યુવા કલ્યાણ દિવસનો કાર્યક્રમ યોજાયો વાંકાનેરમાં મચ્છુ નદી ઉપર પુલ વહેલી તકે બનાવી આપવાની મ્યુનિ.કમિશ્નરની સાંસદની હાજરીમાં ખાત્રી મોરબીના બેલાથી ભરતનગર સુધી સીસી રોડ બનાવવાના કામનો વર્ક ઓર્ડર અપાયો: સિરામિક એસો.
Breaking news
Morbi Today

મોરબીમાં દારૂના વ્યસનમાંથી મુક્તિ માટે અનોખો સેવાયજ્ઞ


SHARE













મોરબીમાં દારૂના વ્યસનમાંથી મુક્તિ માટે અનોખો સેવાયજ્ઞ

દારૂના વ્યસનના લીધે ઘણા કુટુંબ બરબાદ થઇ ગયા છે ત્યારે દારૂના વ્યસનથી મુક્તિ માટે ભોળાદમાં આવેલા સુરાપુરા ધામ ખાતે અનોખી પહેલ શરૂ કરાઇ છે ત્યારે જે ઈ વ્યાક્તીને વ્યસનમાથી મુક્તિ મેળવવા ઇચ્છતા હોય તેને સુરાપુરા ધામ ખાતે લઈ જવામાં આવશે અને વિનામુલ્યે વ્યસન મુક્તિ કરાવવામાં આવશે.

હાલમાં જેનીલભાઈ પોપટએ જણાવ્યુ છે કે, દારૂના નશાથી મુક્ત થવા જે કોઈપણ વ્યકતી ઇચ્છતા હોય તેને વ્યસનમાથી મુક્તિ મળે તેના માટે વિનામુલ્યે દર સોમવારે સાંજે ૪:૦૦ વાગ્યે ઇકો કારમાં મોરબીથી ભોળાદ (ભાલ) સુરાપુરા ધામ ખાતે લઈ જવામાં આવશે. અને તેમાં વહેલા તે પહેલાના ધોરણે ૧૦ લોકોને લઈ જવામાં આવશે. તેના માએ મોબાઈલ નં ૯૯૨૪૧ ૬૬૧૨૯ ઉપર સંપર્ક કરવા જણાવ્યુ છે




Latest News