મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઑફ નર્સિંગ કોલેજ ખાતે એઇડ્સ એવેર્નેસનો કાર્યક્રમ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીમાં દારૂના વ્યસનમાંથી મુક્તિ માટે અનોખો સેવાયજ્ઞ


SHARE











મોરબીમાં દારૂના વ્યસનમાંથી મુક્તિ માટે અનોખો સેવાયજ્ઞ

દારૂના વ્યસનના લીધે ઘણા કુટુંબ બરબાદ થઇ ગયા છે ત્યારે દારૂના વ્યસનથી મુક્તિ માટે ભોળાદમાં આવેલા સુરાપુરા ધામ ખાતે અનોખી પહેલ શરૂ કરાઇ છે ત્યારે જે ઈ વ્યાક્તીને વ્યસનમાથી મુક્તિ મેળવવા ઇચ્છતા હોય તેને સુરાપુરા ધામ ખાતે લઈ જવામાં આવશે અને વિનામુલ્યે વ્યસન મુક્તિ કરાવવામાં આવશે.

હાલમાં જેનીલભાઈ પોપટએ જણાવ્યુ છે કે, દારૂના નશાથી મુક્ત થવા જે કોઈપણ વ્યકતી ઇચ્છતા હોય તેને વ્યસનમાથી મુક્તિ મળે તેના માટે વિનામુલ્યે દર સોમવારે સાંજે ૪:૦૦ વાગ્યે ઇકો કારમાં મોરબીથી ભોળાદ (ભાલ) સુરાપુરા ધામ ખાતે લઈ જવામાં આવશે. અને તેમાં વહેલા તે પહેલાના ધોરણે ૧૦ લોકોને લઈ જવામાં આવશે. તેના માએ મોબાઈલ નં ૯૯૨૪૧ ૬૬૧૨૯ ઉપર સંપર્ક કરવા જણાવ્યુ છે






Latest News