મોરબીમાં શ્યામસુંદર ગૌશાળા લજાઈમાં ભગવાન નૃહસિંગ પ્રાગટ્ય દિવસ ઉજવાયો મોરબીમાં શ્રી ઉમિયા આરોગ્ય સેવા કેન્દ્ર-પાટીદાર વુમન્સ પાવર સંસ્થા દ્વારા કેન્સર નિદાન (સ્ક્રીનીંગ) કેમ્પનું આયોજન હળવદ નજીક કેનાલમાં ન્હાવા ગયેલા બે સગા ભાઈ ડૂબી ગયા, એકનો મૃતદેહ મળ્યો, બીજાની શોધખોળ શરૂ મોરબી RTO દ્વારા ટુ અને ફોર વ્હીલર વાહનોની જૂની સીરીઝના બાકી નંબરો માટે ઓનલાઈન હરાજી કરાશે મોરબી જિલ્લાના પેન્શનરોએ હયાતીની ખરાઈ કરાવવી ફરજિયાત મોરબીમાં આધેડે કરેલા આપઘાતના ગુનામાં પકડાયેલા 3 વ્યાજખોરના 1 દિવસના રિમાન્ડ મંજૂર: 4 ની શોધખોળ મોરબીમાં હોટલના ધંધાર્થીએ કરેલ આપઘાતના બનાવમાં 7 વ્યાજખોરો સામે ફરિયાદ: 3 ની ધરપકડ માળીયા (મી) નજીક બંધ પડેલા ટ્રકની પાછળ ટ્રાવેલ્સ બસ અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં યુવાનને આંખ, નાક અને જડબામાં મલ્ટીપલ ફેક્ચર
Breaking news
Morbi Today

મોરબીમાં ટેટ-ટાટના પરીક્ષાર્થીઓના ન્યાય માટે એબીવીપીએ આવેદનપત્ર પાઠવ્યું


SHARE













મોરબીમાં ટેટ-ટાટના પરીક્ષાર્થીઓના ન્યાય માટે એબીવીપીએ આવેદનપત્ર પાઠવ્યું

મોરબી એબીવીપી દ્વારા જ્ઞાન સહાયક ભરતીને લઈ ટેટ-ટાટના પરીક્ષાર્થીઓના ન્યાય માટે કલેક્ટર કચેરી ખાતે ધરણા અને ઉગ્ર સૂત્રોચ્ચાર કરીને વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો અને ત્યાર બાદ ટેટ-ટાટની પરીક્ષામાં જે સરકાર દ્રારા જ્ઞાન સહાયક યોજના અમલી બનાવેલ છે તેના વિરોધ સાથે ઉમેદવારોને સાથે રાખીને કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતુ અને જ્ઞાન સહાયક યોજના રદ કરી કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે આ માંગ નહી સ્વીકારવામાં આવે તો ગાંધીનગર ખાતે ઉગ્ર રજુઆત કરવામાં આવશે તેવી ચિમકી એબીવીપી દ્રારા ઉચ્યારવામાં આવેલ છે.






Latest News