વિનેબલ નવા ચહેરા ન મળ્યા ?: મોરબીમાં સુપરસીડ કરાયેલ પાલિકાના 7 સભ્યો મનપામાં રિપીટ, 5 સભ્યોના પરિવારજનને ટિકિટ ! મોરબી મહાપાલિકાની ચૂંટણીમાં ઉમેવદારી ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ: કોણ-કોણ પક્ષ અને અપક્ષમાંથી ઉમેદવાર કરશે તેના ઉપર સહુની નજર હળવદના જુના વેગડવાવ ગામના યુવાને કરેલ ફરિયાદનો ખાર રાખીને પિતા-પુત્રએ આપી મારી નાખવાની ધમકી મોરબીના બગથળા ગામનો ધ્રુણાસ્પદ બનાવ : દુકાને ભાગ લેવા આવેલ ૧૪ વર્ષની સગીર સાથે અડપલા કરનાર જેલ હવાલે મોરબીમાં મકાનની લોનનો હપ્તો ભરવામાં મોડું થતાં યુવાનને ફાઇનાન્સ બેન્કના કર્મચારીએ ગાળો આપી માર માર્યો: જાનથી મારી નાખવાની ધમકી મોરબી નજીક રોડ ક્રોસ કરતી મહિલાને રિક્ષા ચાલકે હડફેટે લેતા બંને હાથમાં ફ્રેકચર-માથામાં હેમરેજ મોરબીના જાંબુડીયા ગામે જાહેરમાં જુગાર રમતા 3 શખ્સ પકડાયા મોરબીમાં જુદીજુદી 4 જગ્યાએ રેડમાં 272 બોટલ વિદેશી દારૂ ઝડપાયો
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં જડેશ્વર નજીક ભારતમાતાના મંદિર નિર્માણનું ખાતમહુર્ત કરાયું


SHARE











મોરબી જીલ્લામાં જડેશ્વર નજીક ભારતમાતાના મંદિર નિર્માણનું ખાતમહુર્ત કરાયું

મોરબી જીલ્લામાં આવેલ જડેશ્વર પાસે ભારત માતાના મંદિરનું નિર્માણ કરવામાં આવનાર છે તેનું ખાતમહુર્ત આજે કરવામાં આવ્યું હતું ત્યારે મહેશભાઈ ભોરણીયાએ જણાવ્યું હતું કે, મોરબીના જડેશ્વર પાસે ભારત માતાનું મંદિર બનાવવાનું છે અને તિથિ પ્રમાણે મહર્ષિ દયાનંદ સરસ્વતીજીની ૨૦૦ મી જન્મજયંતી હોય તેના પવન પર્વ નિમિતે ભારતમાતાના મંદિર નિર્માણનું ખાતમહુર્ત કરવામાં આવ્યું છે અને વહેલી તકે મંદિર બને તેવી લાગણી વ્યક્તિ કરેલ છે






Latest News