વાંકાનેરના તીથવા પીએસસીમાં એસબીઆઇ દ્વારા મેડીકલ સાધન સામગ્રીની અર્પણ કરાઇ
મોરબી જીલ્લામાં જડેશ્વર નજીક ભારતમાતાના મંદિર નિર્માણનું ખાતમહુર્ત કરાયું
SHARE
મોરબી જીલ્લામાં જડેશ્વર નજીક ભારતમાતાના મંદિર નિર્માણનું ખાતમહુર્ત કરાયું
મોરબી જીલ્લામાં આવેલ જડેશ્વર પાસે ભારત માતાના મંદિરનું નિર્માણ કરવામાં આવનાર છે તેનું ખાતમહુર્ત આજે કરવામાં આવ્યું હતું ત્યારે મહેશભાઈ ભોરણીયાએ જણાવ્યું હતું કે, મોરબીના જડેશ્વર પાસે ભારત માતાનું મંદિર બનાવવાનું છે અને તિથિ પ્રમાણે મહર્ષિ દયાનંદ સરસ્વતીજીની ૨૦૦ મી જન્મજયંતી હોય તેના પવન પર્વ નિમિતે ભારતમાતાના મંદિર નિર્માણનું ખાતમહુર્ત કરવામાં આવ્યું છે અને વહેલી તકે મંદિર બને તેવી લાગણી વ્યક્તિ કરેલ છે