હળવદના નવા માલણીયાદ ગામે બોલાચાલી બાદ દાતરડાનો ઘા ઝીકિને આધેડે કરી નાખી પત્નીની હત્યા મોરબીમાં કોરોના સમયે સિરામિક ઉદ્યોગપતિએ લીધેલ સારવારનો ૭.૯૬ લાખનો વીમો વ્યાજ અને ખર્ચ સાથે ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ ટંકારાના સાવડી ગામે પંચાયતના બે જર્જરિત કવાર્ટર વરસાદમાં ધરાશાય મોરબીમાં નવકાર કોમ્પ્યુટર એકેડેમી ખાતે વિદ્યાર્થીઓ-પૂર્વ વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબીના ઊંચી માંડલ પાસે રજડતા શ્વાને બચકાં ભરી લેતા 7 વર્ષનો બાળક સારવારમાં મોરબીના મહારાણા પ્રતાપ સર્કલ પાસે સર્વિસ રોડના ખાડા જીવલેણ સાબિત થાય તે પહેલા બુરવા માટે સ્થાનિકોની માંગ મોરબી જિલ્લામાં બાળ મજૂરી નાબૂદી ઝુંબેશ હેઠળ ૬ સ્થળોએ આકસ્મિક રેઇડ: ૫ તરુણ શ્રમિકોને મુક્ત કરાવાયા મોરબીના કૃષિવ ને મળ્યું નવજીવન: રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમ (RBSK) હેઠળ માસૂમ બાળકની હૃદયની બિમારીનું નિઃશુલ્ક સફળ ઓપરેશન
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં જડેશ્વર નજીક ભારતમાતાના મંદિર નિર્માણનું ખાતમહુર્ત કરાયું


SHARE







મોરબી જીલ્લામાં જડેશ્વર નજીક ભારતમાતાના મંદિર નિર્માણનું ખાતમહુર્ત કરાયું

મોરબી જીલ્લામાં આવેલ જડેશ્વર પાસે ભારત માતાના મંદિરનું નિર્માણ કરવામાં આવનાર છે તેનું ખાતમહુર્ત આજે કરવામાં આવ્યું હતું ત્યારે મહેશભાઈ ભોરણીયાએ જણાવ્યું હતું કે, મોરબીના જડેશ્વર પાસે ભારત માતાનું મંદિર બનાવવાનું છે અને તિથિ પ્રમાણે મહર્ષિ દયાનંદ સરસ્વતીજીની ૨૦૦ મી જન્મજયંતી હોય તેના પવન પર્વ નિમિતે ભારતમાતાના મંદિર નિર્માણનું ખાતમહુર્ત કરવામાં આવ્યું છે અને વહેલી તકે મંદિર બને તેવી લાગણી વ્યક્તિ કરેલ છે






Latest News