મોરબી મનપામાં મિલ્કત વેરો ન ભરનારા 37 આસામીઓની મિલ્કત સીલ મોરબીના કલ્સટર-4 માં સફાઈ સહિતના કામની વિઝિટ કરતાં નાયબ કમિશનર મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ અચાનક આગ લાગતા કાર બળીને ખાખ મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા બાળ સુરક્ષા સમિતિ તથા બાળ કલ્યાણ સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ મોરબીમાં આવેલ ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે ગુરુવારે બૌદ્ધિક સત્રનું આયોજન મોરબીના પાનેલી ગામે આવેલ આયુષ્યમાન આરોગ્ય મંદિર દ્વારા રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરાઇ વાંકાનેર–મીતાણા રોડ પર આસોઈ નદી પર મેજર બ્રિજનું નિર્માણ કાર્ય શરૂ: કેશરીદેવસિંહજી ઝાલાની સફળ રજૂઆત મોરબીના રિપેરિંગ કામ માટે 45 દિવસ સુધી બંધ રહેશે પાડાપુલ, 1.5 કરોડના ખર્ચે થશે સમારકામ: પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જેતાવત
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં જડેશ્વર નજીક ભારતમાતાના મંદિર નિર્માણનું ખાતમહુર્ત કરાયું


SHARE















મોરબી જીલ્લામાં જડેશ્વર નજીક ભારતમાતાના મંદિર નિર્માણનું ખાતમહુર્ત કરાયું

મોરબી જીલ્લામાં આવેલ જડેશ્વર પાસે ભારત માતાના મંદિરનું નિર્માણ કરવામાં આવનાર છે તેનું ખાતમહુર્ત આજે કરવામાં આવ્યું હતું ત્યારે મહેશભાઈ ભોરણીયાએ જણાવ્યું હતું કે, મોરબીના જડેશ્વર પાસે ભારત માતાનું મંદિર બનાવવાનું છે અને તિથિ પ્રમાણે મહર્ષિ દયાનંદ સરસ્વતીજીની ૨૦૦ મી જન્મજયંતી હોય તેના પવન પર્વ નિમિતે ભારતમાતાના મંદિર નિર્માણનું ખાતમહુર્ત કરવામાં આવ્યું છે અને વહેલી તકે મંદિર બને તેવી લાગણી વ્યક્તિ કરેલ છે






Latest News