મોરબીમાં રેલ્વેની જ્ગ્યામાં ખડકાઈ ગયેલા ૪૪ દબાણો ઉપર સરકાર બુલડોઝર ફરી વળ્યું
મોરબી જીલ્લામાં નવનિયુક્ત જજોનો સત્કાર સમારોહ યોજાયો
SHARE







મોરબી જીલ્લામાં નવનિયુક્ત જજોનો સત્કાર સમારોહ યોજાયો
મોરબી જીલ્લા બાર એસો. દ્વારા મોરબી જીલ્લામાં તાજેતરમાં નવા મૂકવામાં આવેલ એડી. ડીસ્ટ્રીકટ જજ પંડ્યા સાહેબ, સીનીયર સિવિલ જજ ઈજનેર સાહેબ તથા ડી.એલ.એસ.એ. પારેખ સહિતનાઓનો સત્કાર સમારોહ બાર એસો. હોલમાં રાખવામા આવ્યો હતો આ કાર્યક્રમ મોરબી જીલ્લા બાર એસો.ના પ્રમુખ દિલીપભાઈ અગેચણીયાના માર્ગદર્શન હેઠળ યોજવામાં આવ્યો હતો ત્યારે પ્રિન્સીપાલ ડીસ્ટ્રીકટ જજ દેવધરા સાહેબ, અન્ય ન્યાયધીશો, બાર એસો.ના સેક્રેટરી વિજયભાઈ શેરશીયા, ઉપપ્રમુખ ટી.બી. દોશી, જોઈન્ટ સેક્રેટરી ઉદયસિંહ જાડેજા, કારોબારી સભ્ય કરમશીભાઈ પરમાર, બ્રિજરાજસિંહ જાડેજા, સાગરભાઈ પટેલ સહિતના હોદેદારો તેમજ વકીલો હાજર રહ્યા હતા અને નવનિયુક્ત જજોને શુભેચ્છાઓ પાઠવી હતી
