મોરબીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના  ઓબ્ઝર્વર ડૉ. શ્રી સંજય જોશી અધિકારીઓ સાથે કરી સમીક્ષા બેઠક મોરબીમાં પૂર્વ મંત્રી બ્રિજેશ મેરજાના દીકરા ડૉ. પ્રશાંત મેરજાની સ્મૃતિમાં યોજાયેલા મેડિકલ કેમ્પનો 400 જેટલા દર્દીઓએ લાભ લીધો મોરબી તાલુકા પંચાયતના માજી પ્રમુખ સ્વ. નાથાભાઈની પુણ્યતિથિએ સદભાવના વૃદ્ધાશ્રમમાં ભોજન પ્રસાદ કરાવ્યો મોરબીના શનાળા ગામ નજીક બ્રેઝા ગાડીમાં આગ લાગતા કાર બળીને ખાખ મોરબીના ચેક રીર્ટન કેસમાં આરોપીને એક વર્ષની સજા: ડબલ રકમ ચૂકવવા આદેશ મોરબીમાં ભાજપ સાથે 32 વર્ષથી જોડાયેલ આગેવાને પક્ષમાંથી આપ્યું રાજીનામુ ટંકારા તાલુકામાં ધોળા દિવસે  ચોરી કરનાર આરોપીના જામીન મંજુર મોરબીના જૂના ઘૂટું રોડ ઉપરથી 1776 બોટલ દારૂ ભરેલ કાર સાથે રાજકોટનો શખ્સ પકડાયો, માલ આપનાર અને મંગાવનારની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબી કરણી સેના દ્વારા વાઘજી ઠાકોરની પુણ્યતિથિએ ફૂલહાર કરી શ્રદ્ધાંજલિ અર્પણ


SHARE













મોરબી કરણી સેના દ્વારા વાઘજી ઠાકોરની પુણ્યતિથિએ ફૂલહાર કરી શ્રદ્ધાંજલિ અર્પણ

મોરબીના પ્રજા વત્સલ રાજવી પરિવારના ઠાકોર વાઘજી સાહેબને મોરબીવાસીઓ દેવની જેમ પૂજે છે અને મોરબીના સામાકાંઠે નટરાજ ફાટકની પાસે તેઓનું સ્ટેચ્યુ પણ આવેલ છે.આજે પણ લોકો તેમની માનતા રાખે છે. ત્યારે રાજપુત કરણી સેના-મોરબી દ્વારા મોરબીના રાજવી પરિવારના ઠાકોર વાઘજી ઠાકોરની પુણ્યતિથિ નિમિત્તે તેઓને ત્યાં ફૂલહાર કરીને તેઓને યાદ કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.






Latest News