મોરબી પંથકમાં માનસિક અસ્વસ્થ સગીરાનું અપહરણ કરીને દુષ્કર્મ આચર્યું, ગુનો નોંધાયો મોરબીના દેવળીયા ખાતેથી પગના દુખાવાની સારવાર માટે આવેલ વૃદ્ધનું શ્વાસ ઉપડતા મોત મોરબી જિલ્લા પંચાયતની 2 બેઠક ઉપર ભાજપ-કોંગ્રેસ આમને સામને: 15 બેઠક ઉપર ત્રિપાંખીયો જંગ, 7 બેઠક ઉપર 3 થી વધુ ઉમેદવાર મોરબીના જેતપર રોડેથી સગીરાનું અપહરણ કરીને દુષ્કર્મ આચરનાર આરોપીની ધરપકડ મોરબીમાં ગંગા સ્વરૂપ સહાય સમિતિ દ્વારા પાંચમુ બ્યુટી પાર્લર સામાન્ય પરિસ્થિતિ અને વંચિત પરિવારની બહેનો માટે ખુલ્લુ મુકવામાં આવ્યું મોરબીના જેતપર રોડ ઉપરથી ચોરાઉ બાઇક સાથે એક શખ્સ પકડાયો વાંકાનેરના રાતવીરડા રોડ ઉપર કારખાના નજીક દર્દીઓની સારવાર કરતો ડિગ્રી વગરનો ડોક્ટર ઝડપાયો મોરબીમાં ટીંબડીના પાટીયે રિક્ષામાંથી પડી ગયેલા મહિલાનું સારવારમાં રાજકોટ ખાતે મોત
Breaking news
Morbi Today

મોરબી બાર એસો. દ્વારા નવા કાયદા અંગે લિગલ સેમિનાર યોજાયો


SHARE













મોરબી બાર એસો. દ્વારા નવા કાયદા અંગે લિગલ સેમિનાર યોજાયો

મોરબી બાર એસો. દ્વારા નવા કાયદા અંગે લિગલ સેમિનાર યોજાયો હતો. જેમા પ્રિન્સીપાલ ડિસ્ટ્રિક્ટ જજ આર.જી. દેવધરા, ડીજીપી વિજયભાઈ જાની, એડવોકેટ રાજુભાઈ પાટડીયા અને બાર એસો.ના પ્રમુખ દિલીપભાઈ  અગેચાણિયા દ્વારા નવા કાયદા અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી અને આ સેમિનારમા સરકારી સહિતના તમામ સીનિયર અને જૂનિયર વકીલો હાજર હતા. આ સેમિનાર ને સફળ બનાવવામા  બારના પ્રમુખ દિલીપભાઈ, સેક્રેટરી વિજયભાઇ, ટી.બી. દોશી, ઉદયસિંહ જાડેજા અને કારોબારી સભ્યએ જહેમત ઉઠાવેલ હતી.






Latest News