માળીયા (મી)ના જુના ઘાટીલા ગામે વય વંદના આયુષ્માન કાર્ડ માટે કેમ્પ યોજાયો વાંકાનેરના મેસરિયા ગામે મોદી સરકારના 11 વર્ષ નિમિત્તે વય વંદના નોંધણી અભિયાન કાર્યક્રમ યોજાયો મોરબીમાં સગીરાને બ્લેકમેલ કરી દુષ્કર્મ આચરનાર આરોપીને આજીવન કેદની સજા: 25 હજારનો દંડ મોરબી 602 જમીન કૌભાંડમાં પકડાયેલ મહિલા સહિતના બે આરોપી રિમાન્ડ પૂરા થતાં જેલ હવાલે મોરબી : ચતુર્માસ દરમિયાન કેમ શુભ કાર્યો નથી કરાતા જાણો શાસ્ત્રી કૃષ્ણચંદ્ર દવેનું કથન મોરબીમાં કન્યા છાત્રાલય અને નાની કેનાલ રોડનું કામ ન થાય તો આગામી ચૂંટણીના ભજીયા નહીં કજીયા થશે: સ્થાનિક લોકોને ચીમકી મોરબીની બોરીયાપાટી વિસ્તારમાં પાણી-ભૂગર્ભની લાઈનના પગલે રસ્તા ચાલવા લાયક ન હોય સમારકામ કરવા રજૂઆત મોરબી : વવણીયાના મશહૂર પીર સૈયદ સેવન સારકાર સેવનના ઉર્ષ મુબારકની તાડામાર તૈયારીઓ
Breaking news
Morbi Today

મોરબીમાં કાલે 'ભગવત ગીતાથી આનંદની પ્રાપ્તિ’ વિષય અંતર્ગત સતસંગ સભાનું આયોજન


SHARE

















મોરબીમાં કાલે 'ભગવત ગીતાથી આનંદની પ્રાપ્તિ’ વિષય અંતર્ગત સતસંગ સભાનું આયોજન 

મોરબીના ટીંબડી ગામ પાસે આવેલ પાટીદાર ટાઉનશીપ નજીક 'ભગવત ગીતાથી આનંદ પ્રાપ્તિ' વિષય અંતર્ગત આવતીકાલ તા.૫ ને શુક્રવારના રોજ સાંજના પાંચ થી સાત સત્સંગ સભાનું આયોજન કરવામાં આવેલ છે ત્યાં આવેલ શ્રી ખોડીયાર કાઠીયાવાડી ઢાબા ખાતે આ પ્રવચનનું આયોજન કરવામાં આવ્યું છે.

આ કાર્યક્રમમાં GIVE ના ફાઉન્ડર ચેરમેન ડો.વૃંદાવનચંદ્ર દાસ ઉપસ્થિત રહીને ‘ભગવત ગીતાથી આનંદની પ્રાપ્તિ’ વિષય ઉપર પ્રવચન આપશે.આ સત્સંગ સભામાં બાળભકત એવા ભક્ત ભાગવત ઉપસ્થિત રહેશે.કાર્યક્રમમાં ગીતા ઉપદેશ, સંકિર્તન સાથે મનને મુંજવાતા પ્રશ્નોના સમાધાન સહિતના સેશનનું આયોજન કરવામાં આવેલ હોય નિઃશુલ્ક સતસંગમાં સર્વેને જાહેર આમંત્રણ પાઠવવામાં આવેલ હોય મોરબીવાસીઓને આ સતસંગનો લાભ લેવા યાદીમાં જણાવાયેલ છે.




Latest News