તબીબી ચમત્કાર : આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજા દ્રારા વેન્ટિલેટર ઉપરના 100 વર્ષના પડકારભર્યા દર્દીને નવું જીવન અપાયુ મોરબીમાં 25 લાખની લેતીદેતી મુદ્દે જિલ્લા પંચાયતના ભાજપના પૂર્વ સદસ્ય-રાષ્ટ્રભક્ત સામે ખૂનની કોશિશ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો મોરબીમાં રાજ્યમંત્રી કાંતિભાઈ અને સાંસદ વિનોદભાઈની હાજરીમાં 106 કરોડના વિકાસ કામોનું કરાયું ખાતમહૂર્ત વાંકાનેર નજીક ડબલ સવારી બાઇકને કાર ચાલકે હડફેટે લેતા માતાજીનાં મંદિરે દર્શન કરવા જતાં વૃદ્ધનું મોત: એક ને ઇજા મોરબીમાં રોડ સાઈડમાં ઉભેલા વૃદ્ધને રિવર્સમાં વાહન લેતા સમયે હડફેટે લેતા થાપા, કમર અને ગોળામાં ફેક્ચર મોરબીના જાંબુડીયા ગામે સગપણ તોડી નાખવાની વાતનો ખાર રાખીને હુમલો: 4 સામે ફરિયાદ વાંકાનેરના અગાભી પીપળીયા ગામે વાડીએ પાણીની કુંડીમાં ડૂબી જવાથી દોઢ વર્ષની બાળકીનું મોત હળવદના ધુળકોટ ગામે શક્તિ માતાજીના મંદિરમાંથી સોના-ચાંદીના 80 છતર, ચાંદીનો મુગટ અને સોનાની બે ટીલડીની ચોરી
Breaking news
Morbi Today

મોરબીમાં કાલે 'ભગવત ગીતાથી આનંદની પ્રાપ્તિ’ વિષય અંતર્ગત સતસંગ સભાનું આયોજન


SHARE











મોરબીમાં કાલે 'ભગવત ગીતાથી આનંદની પ્રાપ્તિ’ વિષય અંતર્ગત સતસંગ સભાનું આયોજન 

મોરબીના ટીંબડી ગામ પાસે આવેલ પાટીદાર ટાઉનશીપ નજીક 'ભગવત ગીતાથી આનંદ પ્રાપ્તિ' વિષય અંતર્ગત આવતીકાલ તા.૫ ને શુક્રવારના રોજ સાંજના પાંચ થી સાત સત્સંગ સભાનું આયોજન કરવામાં આવેલ છે ત્યાં આવેલ શ્રી ખોડીયાર કાઠીયાવાડી ઢાબા ખાતે આ પ્રવચનનું આયોજન કરવામાં આવ્યું છે.

આ કાર્યક્રમમાં GIVE ના ફાઉન્ડર ચેરમેન ડો.વૃંદાવનચંદ્ર દાસ ઉપસ્થિત રહીને ‘ભગવત ગીતાથી આનંદની પ્રાપ્તિ’ વિષય ઉપર પ્રવચન આપશે.આ સત્સંગ સભામાં બાળભકત એવા ભક્ત ભાગવત ઉપસ્થિત રહેશે.કાર્યક્રમમાં ગીતા ઉપદેશ, સંકિર્તન સાથે મનને મુંજવાતા પ્રશ્નોના સમાધાન સહિતના સેશનનું આયોજન કરવામાં આવેલ હોય નિઃશુલ્ક સતસંગમાં સર્વેને જાહેર આમંત્રણ પાઠવવામાં આવેલ હોય મોરબીવાસીઓને આ સતસંગનો લાભ લેવા યાદીમાં જણાવાયેલ છે.






Latest News