મોરબી પંથકમાં માનસિક અસ્વસ્થ સગીરાનું અપહરણ કરીને દુષ્કર્મ આચર્યું, ગુનો નોંધાયો મોરબીના દેવળીયા ખાતેથી પગના દુખાવાની સારવાર માટે આવેલ વૃદ્ધનું શ્વાસ ઉપડતા મોત મોરબી જિલ્લા પંચાયતની 2 બેઠક ઉપર ભાજપ-કોંગ્રેસ આમને સામને: 15 બેઠક ઉપર ત્રિપાંખીયો જંગ, 7 બેઠક ઉપર 3 થી વધુ ઉમેદવાર મોરબીના જેતપર રોડેથી સગીરાનું અપહરણ કરીને દુષ્કર્મ આચરનાર આરોપીની ધરપકડ મોરબીમાં ગંગા સ્વરૂપ સહાય સમિતિ દ્વારા પાંચમુ બ્યુટી પાર્લર સામાન્ય પરિસ્થિતિ અને વંચિત પરિવારની બહેનો માટે ખુલ્લુ મુકવામાં આવ્યું મોરબીના જેતપર રોડ ઉપરથી ચોરાઉ બાઇક સાથે એક શખ્સ પકડાયો વાંકાનેરના રાતવીરડા રોડ ઉપર કારખાના નજીક દર્દીઓની સારવાર કરતો ડિગ્રી વગરનો ડોક્ટર ઝડપાયો મોરબીમાં ટીંબડીના પાટીયે રિક્ષામાંથી પડી ગયેલા મહિલાનું સારવારમાં રાજકોટ ખાતે મોત
Breaking news
Morbi Today

મોરબીમાં કાલે 'ભગવત ગીતાથી આનંદની પ્રાપ્તિ’ વિષય અંતર્ગત સતસંગ સભાનું આયોજન


SHARE













મોરબીમાં કાલે 'ભગવત ગીતાથી આનંદની પ્રાપ્તિ’ વિષય અંતર્ગત સતસંગ સભાનું આયોજન 

મોરબીના ટીંબડી ગામ પાસે આવેલ પાટીદાર ટાઉનશીપ નજીક 'ભગવત ગીતાથી આનંદ પ્રાપ્તિ' વિષય અંતર્ગત આવતીકાલ તા.૫ ને શુક્રવારના રોજ સાંજના પાંચ થી સાત સત્સંગ સભાનું આયોજન કરવામાં આવેલ છે ત્યાં આવેલ શ્રી ખોડીયાર કાઠીયાવાડી ઢાબા ખાતે આ પ્રવચનનું આયોજન કરવામાં આવ્યું છે.

આ કાર્યક્રમમાં GIVE ના ફાઉન્ડર ચેરમેન ડો.વૃંદાવનચંદ્ર દાસ ઉપસ્થિત રહીને ‘ભગવત ગીતાથી આનંદની પ્રાપ્તિ’ વિષય ઉપર પ્રવચન આપશે.આ સત્સંગ સભામાં બાળભકત એવા ભક્ત ભાગવત ઉપસ્થિત રહેશે.કાર્યક્રમમાં ગીતા ઉપદેશ, સંકિર્તન સાથે મનને મુંજવાતા પ્રશ્નોના સમાધાન સહિતના સેશનનું આયોજન કરવામાં આવેલ હોય નિઃશુલ્ક સતસંગમાં સર્વેને જાહેર આમંત્રણ પાઠવવામાં આવેલ હોય મોરબીવાસીઓને આ સતસંગનો લાભ લેવા યાદીમાં જણાવાયેલ છે.






Latest News