મોરબી જિલ્લામાં ઈન્ટરનેશનલ ડે અગેઈન્ટસ ડ્રગ્સ અબ્યુસ એન્ડ ઈલ્લીકીટ ટ્રાફીકીંગ દિવસની ઉજવણી કરાઈ વાંકાનેરના સરતાનપર પાસે ટ્રક હડફેટ મૃત્યુ પામેલા અજાણ્યા યુવાનની ઓળખ મેળવવા તજવીજ મોરબીમાં ટ્રાફિક નિયમન માટે વન-વે જાહેરનામું પ્રસિદ્ધ મોરબીના વેપારી યુવાન સાથે 1.51 કરોડના ફ્રોડના ગુનામાં દહેરાદુન-દિલ્હીથી વધુ ત્રણ આરોપીને પકડીને રિમાન્ડ ઉપર લેવાયા ટંકારા તાલુકામાં સવા બે ઇંચ, મોરબી અને વાંકાનેર તાલુકામાં અડધો ઇંચ વરસાદ મોરબીમાં મચ્છુ માતાની રથયાત્રાના રૂટ ઉપર એસપીની આગેવાનીમાં પોલીસનું ફૂટ પેટ્રોલિગ યોજાયુ મોરબી તાલુકામાં વાહનોમાંથી ડીઝલ ચોર કરતી રાજ્યવ્યાપી ગેંગના ચાર સાગરીતો 3.61 લાખના મુદામાલ સાથે ઝડપાયા, પાંચ શખ્સોની શોધખોળ મોરબી નજીક સર્જાયેલ અકસ્માતમાં ગંભીર ઇજા પામેલ બે વર્ષના માસૂમ બાળકનું મોત
Breaking news
Morbi Today

અનોખી ઉજવણી: મોરબીમાં પૌત્રના જન્મ દિવસે દાદાએ રક્તદાન કર્યું


SHARE















અનોખી ઉજવણીમોરબીમાં પૌત્રના જન્મ દિવસે દાદાએ રક્તદાન કર્યું

રક્તદાન એ જ મહાદાન એ યુક્તિ ને સાર્થક કરવા મોરબી જિ.પ્રા.શિ.સંઘના પૂર્વ પ્રમુખ મણિલાલ વી. સરડવાએ પોતાના પૌત્ર મંત્ર ના જન્મ દિવસ નિમિતે સિવિલ હોસ્પિટલમાં જાતે જઈને 47 મી વખત રક્તદાન કર્યું હતું અત્રે ઉલેખનીય છે કે, તેઓ નિયમિત રક્તદાન કરે છે. તેમને કોઈપણ પ્રકારની શારીરિક તકલીફ થતી નથી. જેથી સમાજમાં રહેતા અમૂલ્ય લોકોની મહામુલી જિંદગી બચાવવા દરેક નવયુવાનોએ રક્તદાન કરવા આગળ આવવું જોઈએ અને "રક્તદાન એ જ મહાદાન" એ યુક્તિને સાર્થક કરવી જોઈએ. અને આટલું જ નહીં તેઓએ એકાવન વખત રક્તદાન કરવાનો સંકલ્પ કર્યો છે.






Latest News