મોરબીના સામાકાંઠેથી સગીરાનું અપહરણ, ગુનો નોંધાયો મોરબીનો ૨વા૫૨થી ઘુનડા રોડ બનાવવાનું કામ તાત્કાલિક શરૂ કરવામાં ન આવે તો ઉપવાસ આંદોલન: લલિતભાઈ કાસુન્દ્રા મોરબીના કોમનમેન ફાઉન્ડેશન દ્વારા સારસ્વત સન્માન સમારોહ યોજાયો મોરબીમાં ગૌમાતાને કતલખાને જતી અટકાવવા મહા સહી ઝુંબેશનું આયોજન: નીલકંઠ વિદ્યાલય ખાતે સંતોની હાજરીમાં બેઠક યોજાઈ મોરબી જિલ્લો સાયન્સમાં 94.85 ટકા સાથે રાજ્યમાં પ્રથમ, સામન્ય પ્રવાહમાં 96.23 ટકા પરિણામ: વિદ્યાર્થીઓમાં હર્ષની લાગણી મોરબી જીલ્લામાં લગ્ન જીવનના ૫૦ વર્ષ કે પછી ઉમર ૭૫ વર્ષ થઈ હોય તેવા બ્રહ્મ સમાજના વડીલોનું કરાશે સન્માન મોરબીના મધુપુર ગામે મેલડીધામ ખાતે ખાતે રાજપૂત કરણી સેનાના દ્વારા ક્ષત્રિયા સમાજના ચૂંટાયેલા પ્રતિનિધિઓનું કરાયું સન્માન મોરબીની કોર્ટમાંથી અપહરણ, દુષ્કર્મ અને પોકસોના ગુનામાં આરોપીનો નિર્દોષ છુટકારો
Breaking news
Morbi Today

મોરબીમાં ચાલુ લોકડાયરામાં કર્તવ્ય જીવદયા કેન્દ્રની ટીમે કરી ઇજાગ્રસ્ત શ્વાનની સારવાર


SHARE













મોરબીમાં ચાલુ લોકડાયરામાં કર્તવ્ય જીવદયા કેન્દ્રની ટીમે કરી ઇજાગ્રસ્ત શ્વાનની સારવાર

મોરબી ખાતે કર્તવ્ય જીવદયા કેન્દ્ર દ્વારા લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતુ તે દિવસે વાંકાનેરના સેવા ગ્રુપના મેમ્બરો આવતા હતા તે જ સમયે વાંકાનેર નજીક એક શ્વાન ઇજાગ્રસ્ત થયેલ હતું જેથી તેને તેઓ સાથે લઈને આવ્યા હતા અને કર્તવ્ય જીવદયા કેન્દ્ર ખાતે તેને સારવાર આપીને તેઓ તેને આ સેવાભાવી યુવાનો પાછા વાંકાનેર જઈ રહ્યા હતા ત્યારે લઈ ગયા હતા અત્રે ઉલેખનીય છે કે, વિશુભાઈચાલુ ડાયરામાંથી ડોક્ટરની ટીમને ત્યાં મોકલી હતી અને તાત્કાલિક શ્વાનની સારવાર કરી હતી.






Latest News