મોરબીના સામાકાંઠેથી સગીરાનું અપહરણ, ગુનો નોંધાયો મોરબીનો ૨વા૫૨થી ઘુનડા રોડ બનાવવાનું કામ તાત્કાલિક શરૂ કરવામાં ન આવે તો ઉપવાસ આંદોલન: લલિતભાઈ કાસુન્દ્રા મોરબીના કોમનમેન ફાઉન્ડેશન દ્વારા સારસ્વત સન્માન સમારોહ યોજાયો મોરબીમાં ગૌમાતાને કતલખાને જતી અટકાવવા મહા સહી ઝુંબેશનું આયોજન: નીલકંઠ વિદ્યાલય ખાતે સંતોની હાજરીમાં બેઠક યોજાઈ મોરબી જિલ્લો સાયન્સમાં 94.85 ટકા સાથે રાજ્યમાં પ્રથમ, સામન્ય પ્રવાહમાં 96.23 ટકા પરિણામ: વિદ્યાર્થીઓમાં હર્ષની લાગણી મોરબી જીલ્લામાં લગ્ન જીવનના ૫૦ વર્ષ કે પછી ઉમર ૭૫ વર્ષ થઈ હોય તેવા બ્રહ્મ સમાજના વડીલોનું કરાશે સન્માન મોરબીના મધુપુર ગામે મેલડીધામ ખાતે ખાતે રાજપૂત કરણી સેનાના દ્વારા ક્ષત્રિયા સમાજના ચૂંટાયેલા પ્રતિનિધિઓનું કરાયું સન્માન મોરબીની કોર્ટમાંથી અપહરણ, દુષ્કર્મ અને પોકસોના ગુનામાં આરોપીનો નિર્દોષ છુટકારો
Breaking news
Morbi Today

મોરબીના ભરતનગર ગામે સમસ્ત ઉધરેજા પરિવારનું સ્નેહમિલન યોજાયું


SHARE













મોરબીના ભરતનગર ગામે સમસ્ત ઉધરેજા પરિવારનું સ્નેહમિલન યોજાયું

સમસ્ત ઉધરેજા પરિવાર છેલ્લા ઘણા વર્ષોથી સ્નેહમિલન અને વિધાર્થી સન્માન સમારોહનું આયોજન કરે છે તેવી જ રીતે ભરતનગર ગામ પાસે આવેલ ભરતવન ફાર્મમાં સ્નેહ મિલનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પ્લે હાઉસથી લઈને માસ્ટર ડિગ્રી સુધીમાં ઉતીર્ણ થયેલા વિદ્યાર્થીનું શિલ્ડ, લેપટોપ, સ્કુટી અને બીજા વિવિધ પારિતોષિક દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું અને તેની સાથોસાથ સ્નેહમિલન અને વિદ્યાર્થી સન્માન સમારોહના સમગ્ર દાતાઓના પણ સન્માન કરવામાં આવ્યા હતા જેમાં ઉઘરેજા રતિલાલ ગોવિંદભાઈ, ડો. સત્યમ ઊઘરેજા, ઉઘરેજા જેરામભાઈ નાનજીભાઈ, ઉઘરેજા બાબુભાઈ જીણાભાઈ, ઉઘરેજા મુળજીભાઈ શામજીભાઈ અને ઉઘરેજા ચમનભાઈ જેરામભાઈ તેમજ ઉઘરેજા અમૃતલાલ જેરામભાઈનું સન્માન કર્યું હતું અને વિદ્યાર્થીઓ પોતાના ભવિષ્યમાં સફળતાના શિખરો સર કરે તે માટે સહુ કોઈને શુભકામનાઓ પાઠવી હતી.






Latest News