મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ દ્વારા ખેડૂતોના હિતમાં કૃષિ મંત્રીને કરાઇ રજૂઆત મોરબીમાં રાજકીય-સામાજિક આગેવાનોની હાજરીમાં જિલ્લા રાજપૂત સમાજ દ્વારા યોજાશે સરસ્વતી સન્માન સમરોહ મોરબીમાં કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાંની માંગ સાથે વિદ્યાર્થીઓ અને કોંગ્રેસ-આપનું વિરોધ પ્રદર્શન વાંકાનેરમાં ધોળા દિવસે વૃદ્ધ પાસેથી રોકડા રૂપિયા-ડૉક્યુમેન્ટ ભરેલ થેલાની લૂંટના ગુનામાં 3 બાળ કિશોર ઝડપાયા વાંકાનેરના ગઢિયા ડુંગર વિસ્તારમાં આવેલ ગૌશાળામાં દીપડાએ વાછરડીનું કર્યું મારણ: ફોરેસ્ટ વિભાગ દોડતો મોરબીમાં શુક્રવારે જગન્નાથજીની પાંચમી ભવ્ય રથયાત્ર નીકળશે બેટી બચાવો, બેટી પઢાવો: મોરબીમાં વિદ્યાર્થિનીઓ સાથે મંગળવારે યોજાશે કોફી વિથ કલેક્ટર કાર્યક્રમ મોરબી એ ડિવિઝન પોલીસે રહેણાંક મકાનમાં રેડ કરી ૧૦ બોટલ દારૂ પકડ્યો, દંપતીની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબીમાં આર્ટ ઓફ લિવિંગ પરીવાર દ્વારા યોગા લેવલ-2 શિબિરનું આયોજન


SHARE







મોરબીમાં આર્ટ ઓફ લિવિંગ પરીવાર દ્વારા યોગા લેવલ-2 શિબિરનું આયોજન

મોરબીમાં લાંબા સમય બાદ આર્ટ ઓફ લિવિંગ પરીવાર દ્વારા યોગા લેવલ-2 નું આયોજન કરવામાં આવ્યું છે. અને ત્રણ દિવાસીય શિબિર જોધપર પટેલ બોર્ડિંગમાં યોજાશે તેવું આયોજકોએ જણાવ્યુ છે અને તેમાં જોડાવા ઇચ્છુક હોય અને યોગ અભ્યાસી હોય તેઓએ વહેલી તકે પોતાના નામ નોધાવવા માટે આયોજકોને સંપર્ક કરવા જણાવ્યુ છે.

મોરબી આર્ટ ઓફ લિવિંગ પરીવાર દ્વારા બે વર્ષ બાદ યોગા લેવલ-2 નું આયોજન કરવામાં આવ્યું છે. અને સંસ્થાના ઇન્ટરનેશનલ ટીચર શૈલેષજી રાઠોડ દ્વારા પાતાંજલિ યોગ સૂત્રો અનુસાર કુદરતી રીતે જ શરીરને ડિટોક્સ કરી, રોગ મુક્ત જીવન જીવી શકાય તે માટેની શિબીરનું આયોજન કરેલ છે. અને ત્રણ દિવસનો ફુલ ડે કોર્સ કુદરતી વાતાવરણમાં મચ્છુ નદીના કાંઠે જોધપર પટેલ બોર્ડિંગમાં તા, 14 થી 16 જુલાઈ સુધી રાખવામા આવેલ છે જેથી જે લોકો શિબિરમાં આવવા ઇચ્છુક હોય અને યોગ અભ્યાસી હોય તેઓએ ભરત કામરીયા (9879041801), દિવ્યેશ સવસાણી (9978411177) અને ભારતીબેન કાથરાણી (9825322852)નો સંપર્ક કરવા માટે જણાવ્યુ છે.






Latest News