મોરબીમાં પતિ સાથે ઝગડો થતા એસીડ પી ગયેલા મહિલા સારવારમાં મોરબીના સામાકાંઠેથી બીમારી સબબ લાવવામાં આવેલા વૃદ્ધનું મોત મોરબી મહાપાલિકાનમાં જુના જોગીઓના નામ ઉપર કાતર: પ્રથમ મેયર ઉત્તમભાઈ સુરાણી અને ડેપ્યુટી મેયર ચિરાગભાઈ રાણપરા અઢી વર્ષ હેમખેમ જાય તેની સામે પ્રશ્રાર્થ હળવદના કડિયાણા ગામે વાડીને પાણી પાવા માટે સહિયારી પાણીની લાઇન નાખનારા યુવાન સહિત બે લોકોને નજીવી વાતમાં ધોકા-છોરીયા વડે માર માર્યો કચ્છમાં માતાના મઢે દર્શન કરીને દીવ જતાં પરિવારને નડ્યો અકસ્માત: માળીયા (મી)ના હરિપર નજીક ટાયર ફાટતાં ઇકો ગાડી ડિવાઇડર કૂદીને ટ્રક સાથે અથડાતાં બે બાળક સહિત કુલ ચાર વ્યક્તિઓના મોત, બેને ઈજા રાજ્યના શ્રમમંત્રીનાં અથાક પ્રયાસોથી 10 લાખ વૃક્ષો વાવી મોરબીને હરિયાળું બનાવ્યુ માળીયા (મી)માં ફાયરિંગ કરીને હત્યા કરવાના ગુનામાં દોઢ વર્ષથી નાસતા ફરતા ઇનામી આરોપીને એલસીબીની ટીમે દબોચી લીધો મોરબીના વીસીપરા વિસ્તારમાં નિયમિત-પૂરતા પ્રમાણમાં પાણી આપવાની કોંગ્રેસની માંગ
Breaking news
Morbi Today

મોરબીમાં આર્ટ ઓફ લિવિંગ પરીવાર દ્વારા યોગા લેવલ-2 શિબિરનું આયોજન


SHARE











મોરબીમાં આર્ટ ઓફ લિવિંગ પરીવાર દ્વારા યોગા લેવલ-2 શિબિરનું આયોજન

મોરબીમાં લાંબા સમય બાદ આર્ટ ઓફ લિવિંગ પરીવાર દ્વારા યોગા લેવલ-2 નું આયોજન કરવામાં આવ્યું છે. અને ત્રણ દિવાસીય શિબિર જોધપર પટેલ બોર્ડિંગમાં યોજાશે તેવું આયોજકોએ જણાવ્યુ છે અને તેમાં જોડાવા ઇચ્છુક હોય અને યોગ અભ્યાસી હોય તેઓએ વહેલી તકે પોતાના નામ નોધાવવા માટે આયોજકોને સંપર્ક કરવા જણાવ્યુ છે.

મોરબી આર્ટ ઓફ લિવિંગ પરીવાર દ્વારા બે વર્ષ બાદ યોગા લેવલ-2 નું આયોજન કરવામાં આવ્યું છે. અને સંસ્થાના ઇન્ટરનેશનલ ટીચર શૈલેષજી રાઠોડ દ્વારા પાતાંજલિ યોગ સૂત્રો અનુસાર કુદરતી રીતે જ શરીરને ડિટોક્સ કરી, રોગ મુક્ત જીવન જીવી શકાય તે માટેની શિબીરનું આયોજન કરેલ છે. અને ત્રણ દિવસનો ફુલ ડે કોર્સ કુદરતી વાતાવરણમાં મચ્છુ નદીના કાંઠે જોધપર પટેલ બોર્ડિંગમાં તા, 14 થી 16 જુલાઈ સુધી રાખવામા આવેલ છે જેથી જે લોકો શિબિરમાં આવવા ઇચ્છુક હોય અને યોગ અભ્યાસી હોય તેઓએ ભરત કામરીયા (9879041801), દિવ્યેશ સવસાણી (9978411177) અને ભારતીબેન કાથરાણી (9825322852)નો સંપર્ક કરવા માટે જણાવ્યુ છે.






Latest News