મોરબીના વજેપરમાં સાર્વજનિક પ્લોટમાં કરાયેલ દબાણ દૂર કરવા મહાપાલિકામાં રજૂઆત મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામવાડીમાં જિલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા સરસ્વતી સન્માન સમારંભનું આયોજન  ​​​​​​​વાંકાનેરમાં આવેલ ડેરીમાંથી રોકડા 1.94 લાખ ભરેલ થેલાની ચોરી કરનાર આરોપી ચોરાઉ મુદામાલ સાથે ધરપકડ મોરબી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની ટીમે નમોવનની મુલાકાત લીધી મોરબી : મિશન નવભારતના મહામંત્રી દ્વારા જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી મોરબીમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિતે મેદસ્વિતા મુક્તિ વિશેષ યોગ કેમ્પનું આયોજન મોરબીમાં હોમગાર્ડઝ સભ્યનું અવસાન થતાં તેમના વારસદારને ૧.૫૫ લાખની અવસાન સહાય અર્પણ કરાઈ મોરબીના બગથળા ખાતે મેગા આયુષ કેમ્પ યોજાશે
Breaking news
Morbi Today

મોરબીમાં આર્ટ ઓફ લિવિંગ પરીવાર દ્વારા યોગા લેવલ-2 શિબિરનું આયોજન


SHARE













મોરબીમાં આર્ટ ઓફ લિવિંગ પરીવાર દ્વારા યોગા લેવલ-2 શિબિરનું આયોજન

મોરબીમાં લાંબા સમય બાદ આર્ટ ઓફ લિવિંગ પરીવાર દ્વારા યોગા લેવલ-2 નું આયોજન કરવામાં આવ્યું છે. અને ત્રણ દિવાસીય શિબિર જોધપર પટેલ બોર્ડિંગમાં યોજાશે તેવું આયોજકોએ જણાવ્યુ છે અને તેમાં જોડાવા ઇચ્છુક હોય અને યોગ અભ્યાસી હોય તેઓએ વહેલી તકે પોતાના નામ નોધાવવા માટે આયોજકોને સંપર્ક કરવા જણાવ્યુ છે.

મોરબી આર્ટ ઓફ લિવિંગ પરીવાર દ્વારા બે વર્ષ બાદ યોગા લેવલ-2 નું આયોજન કરવામાં આવ્યું છે. અને સંસ્થાના ઇન્ટરનેશનલ ટીચર શૈલેષજી રાઠોડ દ્વારા પાતાંજલિ યોગ સૂત્રો અનુસાર કુદરતી રીતે જ શરીરને ડિટોક્સ કરી, રોગ મુક્ત જીવન જીવી શકાય તે માટેની શિબીરનું આયોજન કરેલ છે. અને ત્રણ દિવસનો ફુલ ડે કોર્સ કુદરતી વાતાવરણમાં મચ્છુ નદીના કાંઠે જોધપર પટેલ બોર્ડિંગમાં તા, 14 થી 16 જુલાઈ સુધી રાખવામા આવેલ છે જેથી જે લોકો શિબિરમાં આવવા ઇચ્છુક હોય અને યોગ અભ્યાસી હોય તેઓએ ભરત કામરીયા (9879041801), દિવ્યેશ સવસાણી (9978411177) અને ભારતીબેન કાથરાણી (9825322852)નો સંપર્ક કરવા માટે જણાવ્યુ છે.




Latest News