ટંકારાના હિરાપર ગમે આવેલ પ્રાથમિક શાળામાં બાળ સંસદ ચૂંટણી યોજાઈ
મોરબી અને વાંકાનેરની બે સંસ્થા દ્વારા કીડિયારું ભરેલ શ્રીફળને જંગલ મુકાયા
SHARE







મોરબી અને વાંકાનેરની બે સંસ્થા દ્વારા કીડિયારું ભરેલ શ્રીફળને જંગલ મુકાયા
વાંકાનેરના જડેશ્વર જીવદયા ગ્રુપ તથા મોરબીના યુવા શક્તિ ગ્રુપ દ્વારા જડેશ્વર મહાદેવ મંદિર પાસે વડસર તળાવના જંગલ વિસ્તારમા કીડીઓને ખોરાક મળતો રહે તે માટે ૫૦૦ થી પણ વધારે કીડિયારું ભરેલ શ્રીફળને જંગલ માં મૂકવામાં આવ્યા હતા.
