મોરબી જિલ્લાના સાપકડા ગામે ખેડૂતોને વળતર ચૂકવ્યા વગર વીજપોલ ઉભા કરવાનું કામ રોકવાતા ખેડૂતો મોરબી જિલ્લાની પાંચ પૈકીની 4 તાલુકો પંચાયતમાં ભાજપ અને 1 માં કોંગ્રેસના પ્રમુખ-ઉપપ્રમુખ ચૂંટાયા મોરબીમાંથી ગુમ થયેલા બે યુવાનોની ભાળ મળતા પરિવારમાં હાશકારો મોરબીમાં પાડોશીને ત્યાં આવતા પરણીત ઢગાએ સગીરાને ફસાવી, ધમકી આપી દુષ્કર્મ : ગુનો નોંધાતા ધરપકડ મોરબીના નવા જાંબુડીયા ગામે ગળાફાંસો ખાઈને યુવાને કર્યો આપઘાત મોરબીમાં મૃત્યુ પામેલા પિતા યાદ આવતા હોય એસિડ પી ગયેલ યુવતીનું સારવારમાં મોત વાંકાનેરના સમથેરવા ગામની સીમમાં અજાણ્યા વૃદ્ધનું મોત વાંકાનેરમાં દેવદયા ટ્રસ્ટ ખાતે 6 કલાકમાં સૌથી વધુ ત્રાંસી આંખના ઓપરેશન કરીને રેકોર્ડ કર્યો
Breaking news
Morbi Today

મોરબી ભાજપ તથા રાજપૂત સમાજ અગ્રણી જ્યોતિસિંહ જાડેજાના યુવાન પુત્રનું રક્ષાબંધનના દિવસે હાર્ટ એટકથી મોત


SHARE











મોરબી ભાજપ તથા રાજપૂત સમાજ અગ્રણી જ્યોતિસિંહ જાડેજાના યુવાન પુત્રનું રક્ષાબંધનના દિવસે હાર્ટ એટકથી મોત

મોરબી જિલ્લા ભાજપના પૂર્વ મહામંત્રી અને રાજપૂત સમાજના અગ્રણી જ્યોતિસિંહ જાડેજાના યુવાન પુત્ર દિપકસિંહ જ્યોતિસિંહ જાડેજા (ઉંમર ૪૦) રહે.વૃષભનગર સામાકાંઠે મોરબી-૨ ને આજરોજ તા.૯-૮ ના વહેલી સવારે ૩:૩૦ વાગ્યાના અરસામાં છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ હાર્ટ એટેક સબબ સારવાર માટે દવાખાને લઈ જવાયા હતા અને ત્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા.મૂળ ખાનપુર ગામના અને હાલ મોરબી સામાકાંઠે વૃષભનગરમાં રહેતા ભાજપ આગેવાન તથા રાજપૂત સમાજના સમાજના અગ્રણી જ્યોતિસિંહ જાડેજાના યુવાન પુત્રના રક્ષાબંધન જેવા સપરમાં દાડે અકાળે અવસાનથી શોક વ્યાપી ગયો હતો.તા.૧૧ ને સોમવારે સાંજે ૪ થી ૬ પંચમુખી હનુમાન મંદિર વેજીટેબલ રોડ મોરબી-૨ ખાતે તેમનું બેસણું રાખવામાં આવેલ છે.






Latest News