ટંકારા તાલુકામાં પી.એમ. પોષણ યોજના હેઠળ સ્ટાફની ભરતી: 26 મે સુધીમાં અરજીઓ મંગાવાઈ
મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા લોકોને ગરમીમાં રાહત માટે પ્રેરણાદાયી કર્યા
SHARE
મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા લોકોને ગરમીમાં રાહત માટે પ્રેરણાદાયી કર્યા
વૃક્ષો પરોપકાર માટે ફળ આપે છે, નદીઓ પરોપકાર માટે વહે છે, તેમ સજ્જનોનું જીવન પણ સમાજસેવા માટે સમર્પિત હોય છે. હાલમાં કાળઝાળ ગરમી વચ્ચે રાહદારીઓ તથા જરૂરિયાતમંદોને શીતળતા અને રાહત મળે તે હેતુથી મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા સેવાકીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. અને અનેક લોકોને “કેરીનું પન્નું” ઠંડા પીણાંનું વિતરણ કર્યું હતું અને લોકોને ગરમીને રાહત મળે તેના માટે મુસ્કાન પરિવારના સભ્યો દ્વારા પ્રેરણાદાયી કર્યા કરવામાં આવ્યું છે. આ તકે સંસ્થાના તમામ સભ્યો હાજર રહ્યા હતા.