મોરબીમાં રિક્ષામાં ભુલાયેલ પાર્સલ મૂળ માલિકને પરત મળ્યું
SHARE
મોરબીમાં રિક્ષામાં ભુલાયેલ પાર્સલ મૂળ માલિકને પરત મળ્યું
ગાંધીધામમાં રહેતા ભરતકુમાર વિષ્ણુભાઇ પરમાર મોરબી આવેલ હતા અને ગાંધીચોકથી નટરાજ ફાટક સુધી તે રીક્ષામાં બેઠા હતા ત્યારે તેનું પાર્સલ જેમાં જિસવાનની સ્વીચ જેની કિંમત ૨૦,૦૦૦ થાય છે તે પાર્સલ રીક્ષામાં ભુલાઇ ગયા હતા જેથી રીક્ષાના નંબર આધારે વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત લાગેલ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર નેત્રમનો સંપર્ક કર્યો હતો અને નેત્રમની ટીમે યુવાનને તેનું પાર્સલ પાછું અપાવ્યું હતું આ કામગીરીમાં પીએસઆઈ પી.ડી.પટેલ, કોમ્યુટર સેલ જનકસિંહ જયરાજસિંહ, સહદેવભાઇ શિવલાલભાઇ અને સાગરભાઇ કિરીટભાઇ દ્વારા કરવામાં આવી હતી