મોરબીમાં ગુરુકૃપા સેવા સમિતિ દ્વારા ધાબળા વિતરણ કરાયું
SHARE
મોરબીમાં ગુરુકૃપા સેવા સમિતિ દ્વારા ધાબળા વિતરણ કરાયું
મોરબીમાં મહેન્દ્રનગર પાસે આવેલ રામધન આશ્રમના શિષ્યા રતનબેનના સાનિધ્યમાં ગુરુકૃપા સેવા સમિતિ દ્વારા જરૂરિયાતમંદોને ધાબળા વિતરણનો કાર્યક્ર્મ કરવામાં આવ્યો હતો અને છોટુભાઈ પટેલ તરફથી આશ્રમના સંતોને ભોજન કરાવડાવામાં આવ્યું હતું. તેમજ મોરબી ગુરુકૃપા સેવા સમિતિ દ્વારા રામધન આશ્રમના શિષ્યા રતનબેનના હસ્તે ધાબળા અને માસ્ક જરૂરિયાતમંદ લોકોને આપવામાં આવેલ છે તેમજ દક્ષિણા પણ આપવામાં આવી હતી.