મોરબી- વાંકાનેર સહિત રાજ્યના ૮ મહાનગરો અને ૧૯ નગરોમાં કાલે રાત્રિથી કરફયુનો અમલ
મોરબી જલારામ મંદિર ખાતે સદાવ્રતમા મહાપ્રસાદ યોજી ઘરના મોભીને શ્રધ્ધાંજલિ અર્પણ કરતો દેસાઈ પરિવાર
SHARE
મોરબી જલારામ મંદિર ખાતે સદાવ્રતમા મહાપ્રસાદ યોજી ઘરના મોભીને શ્રધ્ધાંજલિ અર્પણ કરતો દેસાઈ પરિવાર
મોરબીના સ્વ.મગનભાઈ રાઘવજીભાઈ દેસાઈની દ્વિતિય પૂણ્યતિથી નિમિતે તેમના પરિવારજનો દેવજીભાઈ મગનભાઈ દેસાઈ તથા જયંતિભાઈ મગનભાઈ દેસાઈ દ્વારા મોરબી જલારામ પ્રાર્થના મંદિર ખાતે ચાલતા સદાવ્રતમા મહાપ્રસાદ યોજી લોકોની જઠરાગ્નિ તૃપ્ત કરી સાર્થક શ્રધ્ધાંજલિ અર્પણ કરવામા આવી હતી.આ તકે મોરબી જલારામ મંદિરના અગ્રણી ગીરીશભાઈ ઘેલાણી, હરીશભાઈ રાજા, નિર્મિત કક્કડ, ભાવીન ઘેલાણી, હીતેશ જાની, ચિરાગ રાચ્છ, મનિષ પટેલ, હસુભાઈ પંડિત સહીતનાઓએ સદગતને શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી.તેમ નિર્મિત કક્કડ (પ્રમુખ-શ્રી જલારામ સેવા મંડળ) એ યાદીમાં જણાવ્યું છે.