મોરબીના જાંબુડીયા ગામ પાસે કારખાના લેબર કવાર્ટરમાં ગળાફાંસો ખાઈએ યુવાને કર્યો આપઘાત મોરબીના રંગપર ગામે પરિણીતાએ કરેલ આપઘાતના બનાવમાં પતિ-દિયરની ધરપકડ મોરબીમાં બાઇક ઉપર મિત્ર સાથે જઇ રહેલા યુવાનને વગર વાંકે હાથમાં પહેરવાનો પંચ મારીને કરી ઇજા ! મોરબીના એક લાખ રૂપિયા લઈને યુવાન સાથે લગ્ન કરનાર કન્યા એક અઠવાડીમાં છનનન: 2 મહિલા સામે ગુનો નોંધાયો મોરબીના બાયપાસ રોડ ઉપરથી સાયકલ લઈને ઘરે જતા વિધાર્થીને બોલરોના ચાલકે હડફેટે લેતા માથામાં હેમરેજ ટંકારાના હીરાપર નજીક આવેલ કારખાનાની ઓરડીમાંથી 2 પિસ્તોલ-11 કાર્ટિસ સાથે એક શખ્સની ધરપકડ વાંકાનેર શહેરમાં કરવામાં આવેલ જુગારની બે રેડમાં 10 શખ્સો પકડાયા આંદોલન પાર્ટ-3માં વીજપોલના વળતર મામલે સરકારને ઉખેડી ફેંકવાનો હૂકાર: મોરબીના જેતપર ગામે 12 જિલ્લાના ખેડૂતોની બેઠક યોજાઈ, આજે બીજા 12 જિલ્લાના ખેડૂતોની બેઠક
Breaking news
Morbi Today

મોરબીમાં કનકેશ્વરી દેવીના હસ્તે પંચમુખી હનુમાન મંદિરે હોલનું લોકાર્પણ કરાશે


SHARE







મોરબીમાં કનકેશ્વરી દેવીના હસ્તે પંચમુખી હનુમાન મંદિરે હોલનું લોકાર્પણ કરાશે

મોરબીના સામાકાંઠે વિસ્તારમાં વેજીટેબલ રોડ ઉપર ઉમા ટાઉનશિપની સામેના ભાગમાં પંચમુખી હનુમાનજી મંદિર આવેલ છે ત્યાં તા ૧૮ ના રોજ સત્સંગ હોલનું લોકાર્પણ કરવામાં આવશે

મોરબીમાં પંચમુખી હનુમાનજી એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ત્યાં મંદિરના પટાંગણમાં સત્સંગ હોલ બનાવવામાં આવેલ છે તેનું તા ૧૮ ને શુક્રવારે સવારે ૯.૧૫ વાગ્યે શંભુપંચ અગ્નિ અખાડા માં કનકેશ્વરી દેવીના હસ્તે લોકાર્પણ કરવામાં આવશે ત્યારે રાજકીય અને સામાજિક આગેવાનો તેમજ ભક્તજનો ત્યાં હાજર રહેશે તેવું ટ્રસ્ટના ટ્રસ્ટીઓએ જણાવ્યુ છે 






Latest News