વોર્ડ નં-3 માં કોંગ્રેસના સ્થાનિક ઉમેદવારોને પેનલ ટુ પેનલ મત આપીને વિજયી બનાવો: મોરબીની ઉમા ટાઉનશિપમાં કોંગ્રેસના આગેવાનોએ સભા ગજવી જામનગરથી કચ્છ જતા ભાનુશાળી પરિવારની રિક્ષાનો મોરબી નજીક અકસ્માત, મહિલાનું મોત બે બાળકો ઇજાગ્રસ્ત મોરબીના વોર્ડ નં.1 માં મતદારો માત્ર કમળનું નિશાન જોઈને બટન દબાવીને ચારેય ઉમેદવારો વિજયી બનાવે: રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાનું આહ્વાન મોરબીમાં હાઇવેના કામમાં બાળ કીશોરને કામે રાખનાર કોન્ટ્રાક્ટર સામે ગુનો નોધાયો મોરબીના બોડકી ગામ પાસે યુવાનને બે શખ્સોએ ક્રિકેટ રમવાના બેટ વડે માર માર્યો મોરબી નજીક ડબલ સવારી બાઇકને ક્રેટા ગાડીના ચાલકે હડફેટે લેતા અકસ્માત: ઇજાગ્રસ્ત બે વ્યક્તિ સારવારમાં ટંકારાના ભૂતકોટડા ગામે વાડીની ઓરડીની બાજુમાંથી દારૂની 13 બોટલ સાથે એક પકડાયો મોરબીની તિરૂપતિ સોસાયટીમાં આધેડે જીવન ટુંકાવ્યુ, સરસ્વતી સોસાયટીમાં ઘરના બાથરૂમમાં મહિલાએ જીવન ટુંકાવ્યુ
Breaking news
Morbi Today

મોરબીમાં કનકેશ્વરી દેવીના હસ્તે પંચમુખી હનુમાન મંદિરે હોલનું લોકાર્પણ કરાશે


SHARE













મોરબીમાં કનકેશ્વરી દેવીના હસ્તે પંચમુખી હનુમાન મંદિરે હોલનું લોકાર્પણ કરાશે

મોરબીના સામાકાંઠે વિસ્તારમાં વેજીટેબલ રોડ ઉપર ઉમા ટાઉનશિપની સામેના ભાગમાં પંચમુખી હનુમાનજી મંદિર આવેલ છે ત્યાં તા ૧૮ ના રોજ સત્સંગ હોલનું લોકાર્પણ કરવામાં આવશે

મોરબીમાં પંચમુખી હનુમાનજી એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ત્યાં મંદિરના પટાંગણમાં સત્સંગ હોલ બનાવવામાં આવેલ છે તેનું તા ૧૮ ને શુક્રવારે સવારે ૯.૧૫ વાગ્યે શંભુપંચ અગ્નિ અખાડા માં કનકેશ્વરી દેવીના હસ્તે લોકાર્પણ કરવામાં આવશે ત્યારે રાજકીય અને સામાજિક આગેવાનો તેમજ ભક્તજનો ત્યાં હાજર રહેશે તેવું ટ્રસ્ટના ટ્રસ્ટીઓએ જણાવ્યુ છે 






Latest News