મોરબીમાં ગંગા સ્વરૂપ સહાય સમિતિ સહિતની સંસ્થા દ્વારા અનોખા સમૂહલગ્ન યોજાયા
મોરબીમાં કનકેશ્વરી દેવીના હસ્તે પંચમુખી હનુમાન મંદિરે હોલનું લોકાર્પણ કરાશે
SHARE
મોરબીમાં કનકેશ્વરી દેવીના હસ્તે પંચમુખી હનુમાન મંદિરે હોલનું લોકાર્પણ કરાશે
મોરબીના સામાકાંઠે વિસ્તારમાં વેજીટેબલ રોડ ઉપર ઉમા ટાઉનશિપની સામેના ભાગમાં પંચમુખી હનુમાનજી મંદિર આવેલ છે ત્યાં તા ૧૮ ના રોજ સત્સંગ હોલનું લોકાર્પણ કરવામાં આવશે
મોરબીમાં પંચમુખી હનુમાનજી એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ત્યાં મંદિરના પટાંગણમાં સત્સંગ હોલ બનાવવામાં આવેલ છે તેનું તા ૧૮ ને શુક્રવારે સવારે ૯.૧૫ વાગ્યે શંભુપંચ અગ્નિ અખાડા માં કનકેશ્વરી દેવીના હસ્તે લોકાર્પણ કરવામાં આવશે ત્યારે રાજકીય અને સામાજિક આગેવાનો તેમજ ભક્તજનો ત્યાં હાજર રહેશે તેવું ટ્રસ્ટના ટ્રસ્ટીઓએ જણાવ્યુ છે