મોરબીના રાજપર ગામ ખાતે પરમ પૂજ્ય સંતશ્રી નાથાબાપાની ૭મી પુણ્યતિથિ નિમિત્તે ૯ દિવસીય અખંડ શ્રી રામનામ જપ મહાયજ્ઞનું આયોજન મોરબીમાં તા. ૨૧ ફેબ્રુઆરીએ ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન; ખાનગી ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા ઈચ્છતા યુવાનો માટે રોજગારીની તક મોરબી : દિવ્યાંગ પારિતોષિક સ્પર્ધા-૨૦૨૬ અન્વયે રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાના પુરસ્કાર માટે અરજીઓ મંગાવવામાં આવી વડીલોના આશીર્વાદ જ સાચી મૂડી: મોરબીમાં સ્વ. નર્મદાબેન નિમાવત ટ્રસ્ટ દ્વારા રામાનંદી સમાજ માટે પ્રેરણાદાયી 'વડીલ વંદના' સમારંભ મોરબી: સ્વ.રમેશભાઈ મકનભાઈ રંગપડીયાની બીજી પુણ્યતિથિ નિમિત્તે નિઃશુલ્ક નિદાન અને દવા કેમ્પ ક્રિટીકલ કેર ક્ષેત્રે સતત સફળતા અપાવતા આયુષ હોસ્પિટલના નામાંકિત ડો. સત્યજીતસિંહ જાડેજા દ્વારા વેન્ટિલેટર પરના 83 વર્ષ ના વૃદ્ધને નવજીવન અપાયું મોરબી જીલ્લામાં ચર્ચા જગાવનાર ચકચારી કેસમાં મનાઈ હુકમ ફરમાવતી ના.કોર્ટે મોરબીની પી.જી.પટેલ કોલેજમાં માતૃભાષા સપ્તાહ અંતર્ગત કવિ સંમેલન યોજાશે
Breaking news
Morbi Today

મોરબીના ગોકુળનગર મેઈન રોડે પાલિકાનું બુલડોઝર કાચા-પાકા દબાણો ઉપર ફરી વળ્યું


SHARE













મોરબીના ગોકુળનગર મેઈન રોડે પાલિકાનું બુલડોઝર કાચા-પાકા દબાણો ઉપર ફરી વળ્યું

મોરબીના બાયપાસ પાસે આવેલ ગોકુળનગર અને લાયન્સનગર તરફ જવાના મેઈન રોડ ઉપર રોડને નવો બનાવવા માટેની કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે રોડને પહોળો કરવા માટે પાલિકા તંત્ર દ્વારા દબાણ હટાવવા માટેની કામગીરી કરવામાં આવી હતી અને કાચા પાકા ગેરકાયદે દબાણો અને ભંગારના બે ડેલા સહિતના દબાણો ઉપર પાલિકાનું બુલડોઝર ફરી વળ્યું હતું અને આ મુદે પાલિકાના ચીફ ઓફિસર સંદીપસિંહ ઝાલાની સાથે વાત કરતાં તેમણે કહ્યું હતું કે, હાલમાં ગોકુળનગર અને લાયન્સનગર તરફ જવાના મેઈન રોડ ઉપર જે રીતે દબાણો પાલિકા તંત્ર દ્વારા દૂર કરવામાં આવેલ છે તેવી જ રીતે આગામી સમયમાં લારી, ગલ્લા પથારણા સહિતના દબાનોને પણ દૂર કરવામાં આવશે અને ગેરકાયદે દબાનોને દૂર કરવા માટે પાલિકા દ્વારા કોઈ પણ પ્રકારની નોટિસ આપવામાં આવશે નહીં








Latest News