વડીલોના આશીર્વાદ જ સાચી મૂડી: મોરબીમાં સ્વ. નર્મદાબેન નિમાવત ટ્રસ્ટ દ્વારા રામાનંદી સમાજ માટે પ્રેરણાદાયી 'વડીલ વંદના' સમારંભ મોરબી: સ્વ.રમેશભાઈ મકનભાઈ રંગપડીયાની બીજી પુણ્યતિથિ નિમિત્તે નિઃશુલ્ક નિદાન અને દવા કેમ્પ ક્રિટીકલ કેર ક્ષેત્રે સતત સફળતા અપાવતા આયુષ હોસ્પિટલના નામાંકિત ડો. સત્યજીતસિંહ જાડેજા દ્વારા વેન્ટિલેટર પરના 83 વર્ષ ના વૃદ્ધને નવજીવન અપાયું મોરબી જીલ્લામાં ચર્ચા જગાવનાર ચકચારી કેસમાં મનાઈ હુકમ ફરમાવતી ના.કોર્ટે મોરબીની પી.જી.પટેલ કોલેજમાં માતૃભાષા સપ્તાહ અંતર્ગત કવિ સંમેલન યોજાશે મોરબીની ન્યુ એરા ગ્લોબલ સ્કૂલના વિદ્યાર્થીઓએ વિધાનસભાની શૈક્ષણિક મુલાકાત લીધી વાંકાનેરના લુણસર નજીક ડમ્પર ચાલકને રોડ સાઈડમાં વાહન ચલાવવાનું કહેતા યુવાનને ચાર શખ્સોએ મારમાર્યો ટંકારાના વીરપરનો બનાવ: રીક્ષા નીચે ગલૂડિયું આવી જવાની બાબતે થયેલ બોલાચાલી બાદ યુવાન અને તેની માતાને ચાર શખ્સોએ મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબીના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે વૈજ્ઞાનિક સલાહકાર સમિતિની બેઠક મળી


SHARE













મોરબીના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે વૈજ્ઞાનિક સલાહકાર સમિતિની બેઠક મળી

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર મોરબી ખાતે વૈજ્ઞાનિક સલાહકાર સમિતિની બેઠક મળી હતી. આ બેઠકમાં જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના ઉપ કુલપતિ ડૉ. એન.કે. ગોટીયાએ ખેડૂતોને વિશેષ માર્ગદર્શન આપી વિવિધ જાણકારી આપી હતી. આ ઉપરાંત વિસ્તરણ શિક્ષણ નિયામક ડૉ. એચ.એન. ગાજીપરા, સંશોધન વૈજ્ઞાનિક (સૂકી ખેતી) ડૉ. હિરપરા, તઘડિયા કેન્દ્રના વૈજ્ઞાનિક ડૉ. મારવણિયા, જિલ્લા ખેતીવાડી અધિકારી ડૉ. વિક્રમસિંહ ચૌહાણ, નાયબ નિયામક વિસ્તરણ સીણોજીયા, નાયબ પશુપાલન નિયામક ડૉ. કટારા તેમજ મોરબી જિલ્લાના પ્રગતિશીલ ખેડૂતો હાજર રહી કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વૈજ્ઞાનિક ડૉ. જીવાણી અને સરડવા સાથે રહી ખેતીલક્ષી કામગીરીની સમીક્ષા તેમજ પરામર્શ કર્યો હતો. કૃષિ વિજ્ઞાન કેન્દ્રના સમગ્ર સ્ટાફ દ્વારા સહયોગ પૂરો પાડવામાં આવ્યો હતો.








Latest News