દેશને અંગદાન, દેહદાન અને પર્યાવરણનું જતન આ ત્રણ મેસેજ આપવા માટે દિલ્હીના ડીસીપી વિપુલ અનેકાંત દ્વારા સાયકલ યાત્રા દીકરીના જન્મ દિવસની અનોખી ઉજવણી: મોરબીમાં 11,111 બાજરાના રોટલા ગાયોને ખવડાવવા માટે 70 ચૂલા ચાલુ કર્યા મોરબીમાં શિવરાત્રિ નિમિતે સમસ્ત સતવારા સમાજ-જય મહાકાલ ગ્રુપ દ્વારા દર ભવ્ય શોભાયાત્રા યોજાઇ મોરબી સિરામિક એસો.ના હૉલ ખાતે જીએસટી અધિકારીઓ દ્વારા સેમિનાર યોજાયો માળીયા (મી) પાલિકાના ભાજપના માજી સભ્ય કમળને રામ રામ કરીને કોંગ્રેસ પક્ષમાં જોડાયા મોરબીના લીલાપર નજીક યુવાન ઉપર અજાણ્યા ત્રણ શખ્સ દ્વારા છરી વડે હુમલો: પેટ, છાતી, વાંસા અને નાક પાસે છરીના ઘા ઝીકયા મોરબીમાં સિરામિક કારખાનેદાર સહિત 5 સામે અકસ્માતના બનાવમાં બેદરકારી-રાજ્ય સેવકને ખોટી માહિતી આપવાનો ગુનો નોંધાયો માળીયા (મી)ના વાધરવા ગામ પાસે બંધ ટ્રકની પાછળ ટ્રક અથડાતાં યુવાનનું મોત
Breaking news
Morbi Today

વાંકાનેરમાં માંધાતા ગ્રુપ દ્વારા કાલે ફરીદમીર-બ્રીજરાજદાન ગઢવીની હાજરીમાં લોકડાયરાનું આયોજન


SHARE













વાંકાનેરમાં માંધાતા ગ્રુપ દ્વારા કાલે ફરીદમીર-બ્રીજરાજદાન ગઢવીની હાજરીમાં લોકડાયરાનું આયોજન

(શાહરૂખ ચૌહાણ) વાંકાનેરમાં સમસ્ત કોળી માંધાતા ગ્રુપ દ્વારા ભવ્ય લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં બ્રીજરાજદાન ગઢવી, ફરીદા મીર સહિતના કલાકારો આવવાના છે ત્યારે આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં લોકોને લોક ડારો માણવા માટે આયોજકો દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું છે

વાંકાનેરના હસનપર પાસે થાન રોડ ઉપર જાલી બસ સ્ટેન્ડ નજીક આવેલ ભગવાન માંધાતા તથા સંત શ્રી વેલનાથ બાપુના મંદિરના વિશાળ ગ્રાઉન્ડમાં સમસ્ત કોળી સમાજ માંધાતા ગ્રુપ દ્વારા લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે અને આ લોકડાયરાની અંદર પ્રખ્યાત લોકસાહિત્યકાર બ્રીજરાજદાન ગઢવી, પ્રખ્યાત લોક ગાયિકા ફરીદા મીર તેમજ પ્રખ્યાત લોકગાયક આદિત્યદાન ગઢવી પોતાના કલાના રસથી લોકોને તરબોળ કરવાના છે ત્યારે આ લોકડાયરાની અંદર ભજન અને સાહિત્યની મોજ માણવા માટે થઈને સમાજના લોકોને આવવા માટે આયોજકો દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે






Latest News