મોરબીના રાજપર ગામ ખાતે પરમ પૂજ્ય સંતશ્રી નાથાબાપાની ૭મી પુણ્યતિથિ નિમિત્તે ૯ દિવસીય અખંડ શ્રી રામનામ જપ મહાયજ્ઞનું આયોજન મોરબીમાં તા. ૨૧ ફેબ્રુઆરીએ ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન; ખાનગી ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા ઈચ્છતા યુવાનો માટે રોજગારીની તક મોરબી : દિવ્યાંગ પારિતોષિક સ્પર્ધા-૨૦૨૬ અન્વયે રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાના પુરસ્કાર માટે અરજીઓ મંગાવવામાં આવી વડીલોના આશીર્વાદ જ સાચી મૂડી: મોરબીમાં સ્વ. નર્મદાબેન નિમાવત ટ્રસ્ટ દ્વારા રામાનંદી સમાજ માટે પ્રેરણાદાયી 'વડીલ વંદના' સમારંભ મોરબી: સ્વ.રમેશભાઈ મકનભાઈ રંગપડીયાની બીજી પુણ્યતિથિ નિમિત્તે નિઃશુલ્ક નિદાન અને દવા કેમ્પ ક્રિટીકલ કેર ક્ષેત્રે સતત સફળતા અપાવતા આયુષ હોસ્પિટલના નામાંકિત ડો. સત્યજીતસિંહ જાડેજા દ્વારા વેન્ટિલેટર પરના 83 વર્ષ ના વૃદ્ધને નવજીવન અપાયું મોરબી જીલ્લામાં ચર્ચા જગાવનાર ચકચારી કેસમાં મનાઈ હુકમ ફરમાવતી ના.કોર્ટે મોરબીની પી.જી.પટેલ કોલેજમાં માતૃભાષા સપ્તાહ અંતર્ગત કવિ સંમેલન યોજાશે
Breaking news
Morbi Today

ટંકારાના રોહિશાળામાં સહકારી મંડળી સહિત ત્રણ સ્થળે ચોરી: ગુનો નોંધાયો


SHARE













ટંકારાના રોહિશાળામાં સહકારી મંડળી સહિત ત્રણ સ્થળે ચોરી: ગુનો નોંધાયો

ટંકારાના રોહિશાળા ગામે તસ્કરોએ ધામા નાખ્યા હતા અને જુદી જુદી ત્રણ જગ્યાએ ચોરી કરી હતી જેમાં સહકારી મંડળીમાંથી બે કોમ્પ્યુટર અને બીજેથી પાના પક્કડની ચોરી તસ્કર કરી ગયેલ છે જે તસ્કરો સીસીટીવીમાં કેદ થઈ ગયા છે અને પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરવામાં આવી છે

બનાવની જાણવા મળેલ માહિતી મુજબ ટંકારાના રોહિશાળા ગામે બે તસ્કરોએ ધામા નાખ્યા હતા અને સેવા સહકારી મંડળીને નિશાન બનાવી હતી અને ત્યાંથી બે કોમ્પ્યુટરની ચોરી કરી છે જેની દેવશીભાઇ કાનજીભાઇ સવસાણીએ ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે અને આ તસ્કરોએ પંચરની દુકાનને નિશાન બનાવી હતી અને ત્યાંથી પાના પક્કડની ચોરી કરી હતી આ ઉપરાંત દૂધ ઉત્પાદક મંડળીમાં પણ ચોરીનો પ્રયાસ કર્યો હતો જે ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. જેથી પોલીસે ચોરીનો ગુનો નોંધીને આગળની કાર્યાવહી કરેલ છે








Latest News