મોરબીના રાજપર ગામ ખાતે પરમ પૂજ્ય સંતશ્રી નાથાબાપાની ૭મી પુણ્યતિથિ નિમિત્તે ૯ દિવસીય અખંડ શ્રી રામનામ જપ મહાયજ્ઞનું આયોજન મોરબીમાં તા. ૨૧ ફેબ્રુઆરીએ ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન; ખાનગી ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા ઈચ્છતા યુવાનો માટે રોજગારીની તક મોરબી : દિવ્યાંગ પારિતોષિક સ્પર્ધા-૨૦૨૬ અન્વયે રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાના પુરસ્કાર માટે અરજીઓ મંગાવવામાં આવી વડીલોના આશીર્વાદ જ સાચી મૂડી: મોરબીમાં સ્વ. નર્મદાબેન નિમાવત ટ્રસ્ટ દ્વારા રામાનંદી સમાજ માટે પ્રેરણાદાયી 'વડીલ વંદના' સમારંભ મોરબી: સ્વ.રમેશભાઈ મકનભાઈ રંગપડીયાની બીજી પુણ્યતિથિ નિમિત્તે નિઃશુલ્ક નિદાન અને દવા કેમ્પ ક્રિટીકલ કેર ક્ષેત્રે સતત સફળતા અપાવતા આયુષ હોસ્પિટલના નામાંકિત ડો. સત્યજીતસિંહ જાડેજા દ્વારા વેન્ટિલેટર પરના 83 વર્ષ ના વૃદ્ધને નવજીવન અપાયું મોરબી જીલ્લામાં ચર્ચા જગાવનાર ચકચારી કેસમાં મનાઈ હુકમ ફરમાવતી ના.કોર્ટે મોરબીની પી.જી.પટેલ કોલેજમાં માતૃભાષા સપ્તાહ અંતર્ગત કવિ સંમેલન યોજાશે
Breaking news
Morbi Today

ટંકારા એસવીએસ કક્ષાના કલાઉત્સવમાં બાળકવિ તરીકે બોપલિયા સ્મિત પ્રથમ નંબરે વિજેતા


SHARE













ટંકારા એસવીએસ કક્ષાના કલાઉત્સવમાં બાળકવિ તરીકે બોપલિયા સ્મિત પ્રથમ નંબરે વિજેતા

મોરબીના જાણીતા એડવોકેટ અને ઉદ્યોગપતિ કિશોરભાઈ બોપલીયાનો પુત્ર સ્મિત કિશોરભાઈ બોપલિયા કે જે નવયુગ વિદ્યાલય વીરપર ખાતે અભ્યાસ કરે છે તેણે તાજેતરમાં ગુજરાત રાજ્ય શિક્ષણ વિભાગ, ડીઇઓ કચેરી-મોરબી તેમજ ડાયટ અને મહર્ષિ દયાનંદ શાળા વિકાસ સંકુલ ટંકારા દ્વારા અહીંની એમ.પી.દોસી વિદ્યાલય ખાતે આયોજિત આઝાદીકા અમૃત મહોત્સવમાં હર ઘર તિરંગા કાર્યક્રમ અંતર્ગત યોજાયેલ કલા ઉત્સવમાં ભાગ લીધો હતો અને તેમાં માધ્યમિક કક્ષાની જુદીજુદી સ્પર્ધાઓ જેમાં ચિત્ર સ્પર્ધા, બાળ કવિ સ્પર્ધા, સંગીત ગાયન સ્પર્ધા સંગીત અને વાદન સ્પર્ધા વગેરેમાં વિદ્યાર્થીઓની પ્રતિભા ખીલે તે માટે કાર્યક્રમ યોજાયો હતો જે કાર્યક્રમમાં બોપલિયા સ્મિત કિશોરભાઈ દ્વારા ભાગ લેવામાં આવતા બાળકવિ સ્પર્ધામાં શાળા વિકાસ સંકુલ કક્ષાએ પ્રથમ નંબરે તે વિજેતા જાહેર થયેલ છે જે બદલ તેને પ્રમાણપત્ર દ્વારા સન્માનિત કરવામાં આવેલ અને બોપલિયા પરિવારનું ગૌરવ વધારતા તેને ઠેરઠેરથી શુભેચ્છા આપવામાં આવી રહી છે.








Latest News