મોરબીના જૂના વનાળીયા ગામે પાળેશ્વર મહાદેવ મંદિરનો ભવ્ય જીર્ણોધાર મહોત્સવ-સંતવાણીનું આયોજન મોરબી જીલ્લામાં બહારથી આવેલા કર્મચારી-શ્રમિકોની નજીકના પોલીસ મથકમાં માહિતી આપવા માટે જાહેરનામુ પ્રસિદ્ધ મોરબી જિલ્લામાં ફેબ્રુઆરી માહિનામાં હથિયારબંધી: ચારથી વધુ લોકોને ભેગા થવા ઉપર પ્રતિબંધ નલ સે જલ અભિયાન: મોરબીના લાલાપર ગામે પાણીની ટાંકી-પમ્પિંગ મશીનરીનું લોકાર્પણ કરતાં ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયા મોરબીની કોર્ટમાં ચાલી ગયેલ પોકસોનો કેસમાં ગુનો સાબિત ન થતાં આરોપીનો નિર્દોષ છુટકારો મોરબીની પી.જી.પટેલ કોલેજમાં CA બનવા ઇચ્છુક યુવક-યુવતીઓ માટે કાલે સેમિનાર યોજાશે 2047 ના વિકસિત ભારતને ધ્યાનમાં રાખીને રજૂ કરાયેલ કેન્દ્ર સરકારના બજેટને મોરબીમાં રહેતા માજી મંત્રી મોહનભાઇ કુંડારિયાએ આવકારયું મોરબીના આંદરણા ગામે એલઆઇસી પોલિસી સર્વિસ કેમ્પ યોજાયો
Breaking news
Morbi Today

માળીયા (મી)ના સરવડ ગામે એક સાથે ૯ મકાનોમાં તસ્કરોના ધામા


SHARE











માળીયા (મી)ના સરવડ ગામે એક સાથે ૯ મકાનોમાં તસ્કરોના ધામા

માળીયા મિયાણા તાલુકાનાં સરવડ ગામે તસ્કરોએ ધામા નાખ્યા હતા અને એકી સાથે એક કે બે નહીં પરંતુ નવ જેટલા બંધ મકાનોના તાળાં તોડવામાં આવેલ છે જેની પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી જો કે હજુ સુધી આ અંગેની કોઈ પોલીસ ફરિયાદ નોંધાયેલ નથી

માળીયા મિયાણાના સરવડ ગામે બંધ મકાનોના તાળા તસ્કરો દ્વારા તોડવામાં આવેલ છે અને એકી સાથે નવ મકાનમાં તાળાં તોડવામાં આવ્યા છે જો કે, તસ્કરોએ જે મકાનોને નિશાના બનાવેલ છે તે તમામ મકાન માલિકો હાલમાં મોરબીમાં રહે છે જેથી કરીને ચોરી કરવા માટે આવેલા શખ્સો શું ચોરી કરી ગયા છે અને કેટલાનો મુદામાલ ગયો છે તેની કોઈ માહિતી સામે આવી નથી જો કે, સરવડ ગામે એકીસાથે મકાનોના તાળાં તોડવામાં આવ્યા છે તેની માળીયા મિયાણાના પીએસઆઇને જાણ કરવામાં આવી હતી જેથી કરીને અધિકારી તેના સ્ટાફ સાથે ત્યાં દોડી આવ્યા હતા જો કે, આ સમાચાર લખાઈ  છે ત્યાં સુધી આ અંગેની કોઈ પોલીસ ફરિયાદ ચોપડે નોંધાયેલ નથી






Latest News